. 1491-1503 સુધી વિજયનગર સામ્રાજ્ય પર શાસન કરનાર તુલુવ નરસા કયા વંશના હતા?
Anonymous Quiz
11%
સંગમ રાજવંશ
33%
સલુવ રાજવંશ
48%
તુલુવ રાજવંશ
7%
અરવિદુ રાજવંશ
ચોલ સામ્રાજ્ય આ પ્રકારે વહેંચાયેલું હતું:
Anonymous Quiz
20%
મંડલમ્સ, નાડુ, કુર્રમ અને વલનાડુ
42%
મંડલમ્સ, નાડુ, માલખંડ અને અવંતી
34%
મંડલમ્સ, ભૂમિ, અવંતિ અને વલનાડુ
4%
મંડલમ્સ, નાડુ, કુર્રમ અને માલખંડ
સંગમ વંશના હરિહર રાય બીજાએ કયા સમયગાળા માટે વિજયનગર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું?
Anonymous Quiz
17%
1446-1465
42%
1485-1491
29%
1491-1505
12%
1377-1404
જનપદ અને મહાજનપદના નિશાન ___ માં જોવા મળે છે?
Anonymous Quiz
8%
વૈદિક પાઠ
26%
બુદ્ધ લખાણ
23%
જૈન લખાણ
44%
ઉપરોક્ત તમામ
નીચેનામાંથી કઈ કોસલની રાજધાની હતી?
Anonymous Quiz
31%
શ્રાવસ્તી
24%
શુક્તિમતી
38%
કૌશામ્બી
8%
ઇન્દ્રપ્રસ્થ
ચંપા પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કયા મહાજનપદની રાજધાની હતી?
Anonymous Quiz
35%
અંગ
37%
મગધ
25%
વજ્જી
4%
કાસી
નીચેનામાંથી કઈ સાચી જોડી નથી?
Anonymous Quiz
16%
ઇલોરા ગુફાઓ - રાસ્ટ્રકૂટ શાસકો
21%
મહાબલીપુરમ – પલ્લવ શાસકો
19%
ખજુરાહો – ચંદેલ
43%
એલિફન્ટા ગુફાઓ – મૌર્ય યુગ
સંસ્કૃતના નીચેનામાંથી કયું કાવ્ય, કોર્ટના ષડયંત્ર અને ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા સુધી પહોંચવા સાથે કામ કરે છે?
Anonymous Quiz
25%
મૃચ્છકટિકા
35%
ઋતુસહરા
26%
કુમારસંભવ
14%
મુદ્રારાક્ષસ
હિંદુ ફિલોસોફીની નીચેનામાંથી કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ 9મી સદીમાં ભાષ્ય લખ્યું હતું?
Anonymous Quiz
10%
સાંખ્ય
30%
વૈશેષિકા
53%
ઉત્તરમીમાંસા
7%
યોગ
આઠમી સદીનો ત્રિપક્ષીય સત્તા સંઘર્ષ નીચેનામાંથી કયો હતો?
Anonymous Quiz
14%
ચોલ, રાષ્ટ્રકુટ અને યાદવો,
43%
ચાલુક્ય, પલ્લવ અને પંડ્યા
35%
ચોલ, પંડ્યા અને ચાલુક્યો
8%
ચાલુક્યો, પલ્લવો અને યાદવો
નીચેનામાંથી કયું સાચું નથી?
Anonymous Quiz
11%
પાંડ્યાની રાજધાની મદુરાઈ હતી
49%
ચેરની રાજધાની વાંચી હતી
29%
વિદેહ રાજ્યની રાજધાની – મિથિલા
11%
ગહડવાલ વંશની રાજધાની – કન્નૌજ
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓનું ઉદ્ધાટન કર્યું?
Anonymous Quiz
7%
3000
49%
5000
38%
10000
7%
12000
નીચે પૈકી ક્યું તત્ત્વ લઘુ પોષક તત્ત્વ છે?
Anonymous Quiz
24%
બોરોન
35%
નાઈટ્રોજન
34%
કેલ્શિયમ
7%
પોટેશિયમ
📕📚 ગુજરાતી જનરલ નોલેજ:- 📚📕
⛔️ કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
🔷 નગીનાવાડી
⛔️ કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
🔷 નાટ્યસંપદા
⛔️ કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
🔷 પાટણ
⛔️ કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
🔷 ગુજરાત
⛔️ કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
🔷 હેમચંદ્રાચાર્ય
⛔️ કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
🔷 પોરબંદર
⛔️ કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
🔷 સંજીવની રથ
⛔️ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
🔷 ભાવનગર
⛔️ ખભાતનું પૌરાણિક નામ શું છે?
🔷 સ્તંભતીર્થ
🍁🍁➖➖▪️▪️🍁🍁➖➖▪️▪️🍁🍁
Join:- @gyaanganga
🍁🍁➖➖▪️▪️🍁🍁➖➖▪️▪️🍁🍁
⛔️ કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
🔷 નગીનાવાડી
⛔️ કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
🔷 નાટ્યસંપદા
⛔️ કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
🔷 પાટણ
⛔️ કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
🔷 ગુજરાત
⛔️ કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
🔷 હેમચંદ્રાચાર્ય
⛔️ કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
🔷 પોરબંદર
⛔️ કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
🔷 સંજીવની રથ
⛔️ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
🔷 ભાવનગર
⛔️ ખભાતનું પૌરાણિક નામ શું છે?
🔷 સ્તંભતીર્થ
🍁🍁➖➖▪️▪️🍁🍁➖➖▪️▪️🍁🍁
Join:- @gyaanganga
🍁🍁➖➖▪️▪️🍁🍁➖➖▪️▪️🍁🍁
⚕️નામ અને તેના વૈજ્ઞાનિક નામ⚕️
👳 મનુષ્ય 👉 હોમો સેપિયન્સ
🦁 સિંહ 👉 પેન્થેરા લીયો
🐯 વાઘ 👉 પેન્થેરા ટાઈગ્રીસ
🐃 ભેંસ 👉 બુબેલસ બુબેલીસ
🐂 ગાય 👉 બોસ ઇન્ડિક્સ
🐱 બિલાડી 👉 ફેલીસ ડોમેસ્ટિકા
🐮 ગધેડો 👉 ઇકિવસ એસીનસ
🐕 કૂતરો 👉 કેનિસ ફેમિલિયર્સ
🐸 દેડકો 👉 રાના ટાઇગ્રીના
🌳 વડ 👉 ફાઈકસ બેંઘાલેંસીસ
🌽 મકાઈ 👉 ઝીઆ મેઇઝ
🌷 કમળ 👉 નેલ્મબો ન્યુસિફેરા
🍋 કેરી 👉 મેગ્નિફેરા ઇન્ડિકા
★★★★★★★★★★★★★★★
@gyaanganga
👳 મનુષ્ય 👉 હોમો સેપિયન્સ
🦁 સિંહ 👉 પેન્થેરા લીયો
🐯 વાઘ 👉 પેન્થેરા ટાઈગ્રીસ
🐃 ભેંસ 👉 બુબેલસ બુબેલીસ
🐂 ગાય 👉 બોસ ઇન્ડિક્સ
🐱 બિલાડી 👉 ફેલીસ ડોમેસ્ટિકા
🐮 ગધેડો 👉 ઇકિવસ એસીનસ
🐕 કૂતરો 👉 કેનિસ ફેમિલિયર્સ
🐸 દેડકો 👉 રાના ટાઇગ્રીના
🌳 વડ 👉 ફાઈકસ બેંઘાલેંસીસ
🌽 મકાઈ 👉 ઝીઆ મેઇઝ
🌷 કમળ 👉 નેલ્મબો ન્યુસિફેરા
🍋 કેરી 👉 મેગ્નિફેરા ઇન્ડિકા
★★★★★★★★★★★★★★★
@gyaanganga
🔥🔥🔥ભારત બધા વડાપ્રધાન 1947 થી અત્યાર સુધી:➖🔥🔥🔥
🎈જવાહરલાલ નેહરુ ➖15 ઓગસ્ટ , 1947 - 27 મે , 1964
🎈ગલજારી લાલ નંદા ➖ 9 જૂન 1964, - 27 મે , 1964
🎈લાલ બહાદુર શાત્રી ➖ 9 જૂન , 1964 - 11, જાન્યુઆરી 1966
🎈ગલજારી લાલ નંદા ➖ 11 જાન્યુઆરી , 1966 - 24, જાન્યુઆરી 1966
🎈ઇન્દિરા ગાંધી ➖ 21 જાન્યુઆરી , 1966 – 24 માર્ચ, 1977
🎈મોરારજી દેસાઈ ➖ 24 માર્ચ , 1977 - 28 જુલાઈ, 1979
🎈ચૌધરી ચરણ સિંહ ➖ 28 જુલાઈ 1979,14 જુલાઈ 1980
🎈ઇન્દિરા ગાંધી ➖ 14 જુલાઈ, 1980 - 30, ઓક્ટોબર 1984
🎈રાજીવ ગાંધી ➖ 30 ઓક્ટો , 1984 - 1, ડિસેમ્બર 1989
🎈વિ.પી સિંગા ➖ 2 ડિસેમ્બર , 1989 -10, નવે 1990
🎈ચદ્ર શેખર ➖ 11 નવેમ્બર , 1990 - 18 જૂન, 1991
🎈પિ.વિ.નરસિમ્હા રાવ ➖ 21 જૂન , 1991 - 14 મે , 1996
🎈અટલ બિહારી વજપાઇ ➖ 16 મે 1996 - 28 મે , 1996
🎈એચ.ડિ.દેવગોડા ➖ 1 જૂન , 1996 - 14, એપ્રિલ 1997
🎈ઇન્દ્ર કુમાર ગુજરાલ ➖ 21 એપ્રિલ , 1997 -18 માર્ચ, 1998
🎈અટલ બિહારી વજપાઇ ➖ 19 માર્ચ , 1998 - 17 એપ્રિલ , 1998, એપ્રિલ , 1999 -12 ઓક્ટોબર , 1999
🎈અટલ બિહારી વાજપાઇ ➖ 13 ઓક્ટો , 1999 - 22 મે , 2004
🎈ડો મન મોહન સિંઘ ➖ 2004-2009
🎈ડો મન મોહન સિંઘ ➖ 2009-2014
🎈નરેન્દ્ર મોદી ➖ 26 મે 2014 - વર્તમાન◆
✍✍Mehul pandya✍✍
● JOIN ~>
@gyaanganga
🎈જવાહરલાલ નેહરુ ➖15 ઓગસ્ટ , 1947 - 27 મે , 1964
🎈ગલજારી લાલ નંદા ➖ 9 જૂન 1964, - 27 મે , 1964
🎈લાલ બહાદુર શાત્રી ➖ 9 જૂન , 1964 - 11, જાન્યુઆરી 1966
🎈ગલજારી લાલ નંદા ➖ 11 જાન્યુઆરી , 1966 - 24, જાન્યુઆરી 1966
🎈ઇન્દિરા ગાંધી ➖ 21 જાન્યુઆરી , 1966 – 24 માર્ચ, 1977
🎈મોરારજી દેસાઈ ➖ 24 માર્ચ , 1977 - 28 જુલાઈ, 1979
🎈ચૌધરી ચરણ સિંહ ➖ 28 જુલાઈ 1979,14 જુલાઈ 1980
🎈ઇન્દિરા ગાંધી ➖ 14 જુલાઈ, 1980 - 30, ઓક્ટોબર 1984
🎈રાજીવ ગાંધી ➖ 30 ઓક્ટો , 1984 - 1, ડિસેમ્બર 1989
🎈વિ.પી સિંગા ➖ 2 ડિસેમ્બર , 1989 -10, નવે 1990
🎈ચદ્ર શેખર ➖ 11 નવેમ્બર , 1990 - 18 જૂન, 1991
🎈પિ.વિ.નરસિમ્હા રાવ ➖ 21 જૂન , 1991 - 14 મે , 1996
🎈અટલ બિહારી વજપાઇ ➖ 16 મે 1996 - 28 મે , 1996
🎈એચ.ડિ.દેવગોડા ➖ 1 જૂન , 1996 - 14, એપ્રિલ 1997
🎈ઇન્દ્ર કુમાર ગુજરાલ ➖ 21 એપ્રિલ , 1997 -18 માર્ચ, 1998
🎈અટલ બિહારી વજપાઇ ➖ 19 માર્ચ , 1998 - 17 એપ્રિલ , 1998, એપ્રિલ , 1999 -12 ઓક્ટોબર , 1999
🎈અટલ બિહારી વાજપાઇ ➖ 13 ઓક્ટો , 1999 - 22 મે , 2004
🎈ડો મન મોહન સિંઘ ➖ 2004-2009
🎈ડો મન મોહન સિંઘ ➖ 2009-2014
🎈નરેન્દ્ર મોદી ➖ 26 મે 2014 - વર્તમાન◆
✍✍Mehul pandya✍✍
● JOIN ~>
@gyaanganga
🔰વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?
👉🏿 વરાહમિહિર
🔰 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.
👉🏿 પલેગ
🔰આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?
👉🏿 તરિભુવનદાસ ગજ્જર
🔰વલક્રો ની શોધ કોણે કરી ?
👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ
🔰 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?
👉🏿 પારો
🔰 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?
👉🏿 કાર્બોદિત
🔰 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.
👉🏿 ચરબી
🔰 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?
👉🏿 પરોટિન
🔰 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?
👉🏿 લોહતત્વ
🔰 હાડકાનાં ઘડતર માટે ?
👉🏿 ફોસ્ફરસ
🔰 હાડકાનાં બંધારણ માટે ?
👉🏿 કલ્શિયમ
🔰 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?
👉🏿 આર. ઓ.
‼️કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?
👉🏿 રિબોઝોમ
🔰 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?
👉🏿 લાયસોઝોમ
🔰 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?
👉🏿 કણાભસૂત્ર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join:@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👉🏿 વરાહમિહિર
🔰 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.
👉🏿 પલેગ
🔰આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?
👉🏿 તરિભુવનદાસ ગજ્જર
🔰વલક્રો ની શોધ કોણે કરી ?
👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ
🔰 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?
👉🏿 પારો
🔰 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?
👉🏿 કાર્બોદિત
🔰 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.
👉🏿 ચરબી
🔰 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?
👉🏿 પરોટિન
🔰 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?
👉🏿 લોહતત્વ
🔰 હાડકાનાં ઘડતર માટે ?
👉🏿 ફોસ્ફરસ
🔰 હાડકાનાં બંધારણ માટે ?
👉🏿 કલ્શિયમ
🔰 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?
👉🏿 આર. ઓ.
‼️કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?
👉🏿 રિબોઝોમ
🔰 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?
👉🏿 લાયસોઝોમ
🔰 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?
👉🏿 કણાભસૂત્ર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join:@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍃 માનવશરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોઈ છે ?
👉🏿 ૬૩૯
🍃 ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?
👉🏿 હાડકાં
🍃 ડાયાબીટીસ માટે કઈ અંત : સ્ત્રાવી ગ્રંથી જવાબદાર છે ?
👉🏿 સ્વાદુપિંડ
🍃 એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોઈ છે ?
👉🏿 ૪ થી ૫ લિટર
🍃 પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલ છે ?
👉🏿 અમદાવાદ
Join: @gyaanganga
👉🏿 ૬૩૯
🍃 ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?
👉🏿 હાડકાં
🍃 ડાયાબીટીસ માટે કઈ અંત : સ્ત્રાવી ગ્રંથી જવાબદાર છે ?
👉🏿 સ્વાદુપિંડ
🍃 એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોઈ છે ?
👉🏿 ૪ થી ૫ લિટર
🍃 પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યાં આવેલ છે ?
👉🏿 અમદાવાદ
Join: @gyaanganga