🌻🥦ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?
➡️38✔️
🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?
➡️કચ્છ✔️
🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?
➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️
🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?
➡️યલોસ્ટોન પાર્ક✔️
🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?
➡️1975✔️
🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?
➡️કોઇમ્બતુર✔️
🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?
➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️
🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?
➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️
🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?
➡️1988✔️
🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?
➡️કર્ણાટક✔️
@gyaanganga
➡️38✔️
🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?
➡️કચ્છ✔️
🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?
➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️
🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?
➡️યલોસ્ટોન પાર્ક✔️
🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?
➡️1975✔️
🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?
➡️કોઇમ્બતુર✔️
🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?
➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️
🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?
➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️
🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?
➡️1988✔️
🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?
➡️કર્ણાટક✔️
@gyaanganga
*👻 પંચાયતી રાજ અને નગર પ્રશાસન - જુનિયર & તલાટી ક્લાર્ક.👻*
*📌 🎈 📌 પાર્ટ - ૧ 📌 🎈
*🎈 ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?*
*👉 લૉર્ડ રિપન.*
*🎈 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?*
*👉 ૨ ઓકટોબર ૧૯૫૯.*
*🎈 ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?*
*👉 રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.*
*🎈 ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?*
*👉 પંડિત જવાહરલાલ નેહરુ.*
*🎈 કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?*
*👉 ૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).*
*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.*
*👉 ૨૨ ડિસેમ્બર ૧૯૯૧.*
*🎈 ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.*
*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૦ એપ્રિલ ૧૯૯૧.*
*🎈 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?*
*👉 ૨૪મી એપ્રિલ ૧૯૯૩.*
*🎈 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?*
*👉 ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.*
*🎈 ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (ખ).*
*🎈 ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?*
*👉 પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.*
*🎈 ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?*
*👉 ગ્રામસભા.*
*🎈 ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?*
*👉 અરુણાચલ પ્રદેશ.*
*🎈 ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?*
*👉 ઓછામાં ઓછી બે.*
*🎈 ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (એ).*
*🎈 બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?*
*👉 ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.*
*🎈 કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?*
*👉 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.*
*🎈 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?*
*👉 અનુચ્છેદ ૪૦.*
Join:- @gyaanganga
*📌 🎈 📌 પાર્ટ - ૧ 📌 🎈
*🎈 ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?*
*👉 લૉર્ડ રિપન.*
*🎈 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?*
*👉 ૨ ઓકટોબર ૧૯૫૯.*
*🎈 ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?*
*👉 રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.*
*🎈 ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?*
*👉 પંડિત જવાહરલાલ નેહરુ.*
*🎈 કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?*
*👉 ૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).*
*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.*
*👉 ૨૨ ડિસેમ્બર ૧૯૯૧.*
*🎈 ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.*
*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૦ એપ્રિલ ૧૯૯૧.*
*🎈 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?*
*👉 ૨૪મી એપ્રિલ ૧૯૯૩.*
*🎈 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?*
*👉 ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.*
*🎈 ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (ખ).*
*🎈 ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?*
*👉 પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.*
*🎈 ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?*
*👉 ગ્રામસભા.*
*🎈 ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?*
*👉 અરુણાચલ પ્રદેશ.*
*🎈 ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?*
*👉 ઓછામાં ઓછી બે.*
*🎈 ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (એ).*
*🎈 બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?*
*👉 ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.*
*🎈 કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?*
*👉 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.*
*🎈 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?*
*👉 અનુચ્છેદ ૪૦.*
Join:- @gyaanganga
1. જંપોર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ દમણ
2. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી ઉપર આવેલ છે?
જવાબઃ નર્મદા
3. સુંવાળી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ સુરત
4. આધુનિક ભારતીય નૌકાદળના જન્મસ્થળ તરીકે કયો બિચ ઓળખાય છે?
જવાબઃ સુંવાળી બિચ
5. તિથલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ
6. પિંગ્લેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ
7. સર્કેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ અમરેલી
8. નારગોલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ
9. મિયાની બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ પોરબંદર
10. માંડવી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
Join:- @gyaanganga
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
જવાબઃ દમણ
2. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી ઉપર આવેલ છે?
જવાબઃ નર્મદા
3. સુંવાળી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ સુરત
4. આધુનિક ભારતીય નૌકાદળના જન્મસ્થળ તરીકે કયો બિચ ઓળખાય છે?
જવાબઃ સુંવાળી બિચ
5. તિથલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ
6. પિંગ્લેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ
7. સર્કેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ અમરેલી
8. નારગોલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ
9. મિયાની બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ પોરબંદર
10. માંડવી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
Join:- @gyaanganga
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
💥 કોના શાસનકાળને મુઘલ શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
👉 શાહજહાં
💥 ‘મન ચંગા તો કઠરોટમે ગંગા’ દોહાના રચયિતા કોણ છે?
👉 સંત રૈદાસ
💥સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતાં?
👉 સ્વામી રામાનંદ
💥 ‘પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વસમાન’ કોની પંક્તિ છે?
👉નરસિંહ મહેતા
💥 વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો?
👉 બિહારના ચંપારણમાં 1479
💥 “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજનના રચિયતા કોણ છે?
👉 નરસિંહ મહેતા
💥 ક્યા કવિના પ્રભાતિયાં જાણિતા છે?
👉 નરસિંહ મહેતા
💥 ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતુ છે?
👉 નરસિંહ મહેતા
💥 ક્યા જિલ્લામાં સુરખાબનગર દર વર્ષે રચાય છે ?
👉 કચ્છ
💥ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળે છે ?
👉 વલસાડ
💥 ક્યા પ્રદેશમાં મેંગ્રુવ્ઝના જંગલો જોવા મળે છે ?
👉 કચ્છના દરિયાકિનારે
♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
Join:- @gyaanganga
♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
👉 શાહજહાં
💥 ‘મન ચંગા તો કઠરોટમે ગંગા’ દોહાના રચયિતા કોણ છે?
👉 સંત રૈદાસ
💥સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતાં?
👉 સ્વામી રામાનંદ
💥 ‘પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વસમાન’ કોની પંક્તિ છે?
👉નરસિંહ મહેતા
💥 વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો?
👉 બિહારના ચંપારણમાં 1479
💥 “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજનના રચિયતા કોણ છે?
👉 નરસિંહ મહેતા
💥 ક્યા કવિના પ્રભાતિયાં જાણિતા છે?
👉 નરસિંહ મહેતા
💥 ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતુ છે?
👉 નરસિંહ મહેતા
💥 ક્યા જિલ્લામાં સુરખાબનગર દર વર્ષે રચાય છે ?
👉 કચ્છ
💥ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળે છે ?
👉 વલસાડ
💥 ક્યા પ્રદેશમાં મેંગ્રુવ્ઝના જંગલો જોવા મળે છે ?
👉 કચ્છના દરિયાકિનારે
♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
Join:- @gyaanganga
♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
🥇 ભારતના 12 માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ વિષે. 🥇
🌷ભારતના 1️⃣2️⃣ મા રાષ્ટ્રપતિ🌷
♟25 જુલાઈ 2007 - 25 જુલાઈ 2012
♟વડા પ્રધાન મનમોહન સિંઘ
♟ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હમીદ અન્સારી
♟એ.પી. જે.અબ્દુલ કલામ દ્વારા આગળ
♟ત્યારબાદ પ્રણવ મુખર્જીએ પદ લીધું
🌷રાજસ્થાનના 17 મા રાજ્યપાલ🌷
♟8 નવેમ્બર 2004 - 23 જૂન 2007
♟આગળ મદન લાલ ખુરાના
♟ત્યારબાદ અખાલાકુર રહેમાન કિદવાઈ
🌷રાજ્યસભાના 9 મા ઉપાધ્યક્ષ🌷
♟18 નવેમ્બર 1986 - 5 નવેમ્બર 1988
♟એમ. જેકબ દ્વારા આગળ
♟ત્યારબાદ નજમા હેપ્તુલા
✍✍ Mehul pandya✍✍
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
Join:- @gyaanganga
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
🌷ભારતના 1️⃣2️⃣ મા રાષ્ટ્રપતિ🌷
♟25 જુલાઈ 2007 - 25 જુલાઈ 2012
♟વડા પ્રધાન મનમોહન સિંઘ
♟ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હમીદ અન્સારી
♟એ.પી. જે.અબ્દુલ કલામ દ્વારા આગળ
♟ત્યારબાદ પ્રણવ મુખર્જીએ પદ લીધું
🌷રાજસ્થાનના 17 મા રાજ્યપાલ🌷
♟8 નવેમ્બર 2004 - 23 જૂન 2007
♟આગળ મદન લાલ ખુરાના
♟ત્યારબાદ અખાલાકુર રહેમાન કિદવાઈ
🌷રાજ્યસભાના 9 મા ઉપાધ્યક્ષ🌷
♟18 નવેમ્બર 1986 - 5 નવેમ્બર 1988
♟એમ. જેકબ દ્વારા આગળ
♟ત્યારબાદ નજમા હેપ્તુલા
✍✍ Mehul pandya✍✍
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
Join:- @gyaanganga
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
♨️મહત્વની જાણકારી♨️
♠️સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.
✅ હડપ્પા
♠️ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.
✅બરાહ્મી
♠️ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.
✅કથક
♠️લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.
✅શવ સંપ્રદાય
♠️ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.
✅ કશણ કાળમાં
♠️શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.
✅મત્સ્ય પુરાણમાં
♠️યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.
✅અમીત્રઘાત
♠️કલિંગની રાજધાની કઈ હતી.
✅તોસલી
♠️વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
✅ઇ.સ 1336
♠️મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.
✅ વાડયાર
@gyaanganga
♠️સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.
✅ હડપ્પા
♠️ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.
✅બરાહ્મી
♠️ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.
✅કથક
♠️લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.
✅શવ સંપ્રદાય
♠️ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.
✅ કશણ કાળમાં
♠️શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.
✅મત્સ્ય પુરાણમાં
♠️યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.
✅અમીત્રઘાત
♠️કલિંગની રાજધાની કઈ હતી.
✅તોસલી
♠️વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
✅ઇ.સ 1336
♠️મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.
✅ વાડયાર
@gyaanganga
*▪️જોડણીભેદે અર્થભેદ▪️*
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖@gyaanganga
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖@gyaanganga
હિન્દુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં કેટલી નવરાત્રી આવે છે?
Anonymous Quiz
8%
એક
58%
બે
20%
ત્રણ
15%
ચાર
રાશિચક્રની કુલ 12 રાશિઓમાંથી 10 મી રાશિનું નામ જણાવો.
Anonymous Quiz
13%
વૃશ્ચિક
20%
ધન
46%
મકર
21%
કુંભ
હિન્દુ પંચાંગ પ્રમાણે હનુમાન જયંતી કયા ગુજરાતી મહિનામાં ઉજવાય છે?
Anonymous Quiz
48%
ચૈત્ર
23%
મહા
23%
ભાદરવો
6%
વૈશાખ
"પગની આંગળીએ પહેરવાનું ઘરેણું" .-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
8%
કલેડી
40%
ચવટિયું
12%
ડોખલ
40%
વેઢ
"વિયાયા પછી દૂઝવાની મુદતનો લગભગ અડધો ભાગ જેને વીત્યો હોય તેવું દૂઝણું ઢોર."- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
21%
ગાભરી
28%
પારેટ
43%
સવાવડી
7%
ખરવડ
ક્યા અલંકારને "ઝડઝમક" નામથી ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
12%
શ્લેષ
34%
યમક
44%
વિરોધાભાસ
9%
દૃષ્ટાંત
"ભંભોટિયો" શબ્દનો અર્થ શું થાય?
Anonymous Quiz
22%
શરીરે હૃષ્ટપુષ્ટ એવો જાડો માણસ
11%
દારૂખાનાની કોઠી
37%
ખેતર ઉજાડીને ખાઈ બેઠેલો મોટો સાંઢ
9%
મોટો ભંભો
22%
2 અને 4 બંને
"નિહાર"શબ્દનો અર્થ જણાવો.
Anonymous Quiz
34%
ઘર કે મોહલ્લામાંથી વરસાદનું પાણી કાઢવા માટે એ કરવામાં આવેલો ધોરિયો
27%
ઝાકળ
30%
કૂવામાંથી પાણી ખેંચવા માટે નાખેલી પાઇપ લાઇન
9%
શ્રીકૃષ્ણ
Forwarded from Quality Button Creator - Banner Creator
🙇♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?
🔷G.K~વન લાઈનર🔷
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖
❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત
❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર
❇️ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો
❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી
❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું
❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો
❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ
❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક
❇️ગજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ
❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ
❇️ ગજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ
❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ
❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર
❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:
❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖
❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત
❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર
❇️ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો
❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી
❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું
❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો
❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ
❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક
❇️ગજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ
❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ
❇️ ગજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ
❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ
❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર
❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:
❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️