Telegram Web Link
ઉમાશંકર જોશી પાસેથી કેટલા કાવ્યસંગ્રહો મળે છે ?
Anonymous Quiz
13%
A .8
52%
B.10
32%
C.9
4%
D.5
સદ્ ગત મોટાભાઈને - નું સાહિત્ય-સ્વરૂપ શું છે?
Anonymous Quiz
12%
A. ખંડકાવ્ય
38%
B.પદ્યનાટક
46%
C.કરુણપ્રશસ્તિ
5%
D.સોનેટ
દલિત પીડિતજનની વ્યથા વ્યક્ત કરતા પાંચાલી કાવ્યના કવિ કોણ છે?
Anonymous Quiz
27%
A. ઉમાશંકર જોશી
31%
B. સુંદરમ્
33%
C.ન્હાનાલાલ
9%
D.સ્નેહરશ્મિ
નીચેનામાંથી કયું ઉમાશંકર જોશીનું પદ્યનાટક છે?
Anonymous Quiz
8%
A.ધારાવસ્ત્ર
43%
B.મહાપ્રસ્થાન
42%
C.સપ્તપદી
6%
D.શહીદ
ઉમાશંકર જોશીના નિબંધ સંગ્રહમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
17%
A. ગોષ્ઠી
39%
B.ઉઘાડી બારી
27%
C.જીવનદીપ
18%
D .શિવસંકલ્પ
નીચેનામાંથી કયો ઉમાશંકર જોશીનો કાવ્યસંગ્રહ નથી?
Anonymous Quiz
15%
A. સંસૃતિ
30%
B.સપ્તપદી
39%
C.અભિજ્ઞા
16%
D.ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશીની સુપ્રસિદ્ધ વાર્તાઓમાં કોનો સમાવેશ થતો નથી?
Anonymous Quiz
12%
A. છેલ્લું છાણું
38%
B. ગુજરીની ગોદડી
32%
C.મારી ચંપાનો વર
19%
D. સુખદુઃખનાં સાથી
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥🔥ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ ક્યારે થયો?
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*

◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો
*અમેરિકા*

◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા
*હેન્રી ટોવેન*

◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું
*રોબર્ટ હોક્સલી*

◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું
*1886*

◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું
*ફ્રેડરિક વિન્સલો ટેઈલર*

◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ
*વૈજ્ઞાનિક સંચાલન*

◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો
*ફ્રેન્ચ*

◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો
*ગોર્ને*

◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું
*એફ.એમ.માર્ક્સ*

◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'
*આર્થિક સ્વરૂપનું હતું*

◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે
*સંગઠનના માળખાને*

◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે
*શાસ્ત્રીય*

◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે
*લ્યુથર ગુલીક*

◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો
*શ્રમવિભાજન*

◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો
*ગુલીક અને ઉર્વીક*

◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક
*સાયમન*

◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું
*ફેડરિક વિન્સલો ટેઈલર*

◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક
*જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*

◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર
*મેરીપાર્કર ફોલેટ*

◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું
*હર્બર્ટ સાયમન*

◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક
*રોથેલીસ બર્ગર અને ડિકન*

◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક
*હર્બર્ટ સાયમન*


💥@gyaanganga💥
*📝આમુખ📝*

*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️"આમુખ એ બંધારણનું હદય છે." *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️"આમુખ રાજકીય કુંડળી છે." *કનૈયાલાલ મુનશી*

➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." *એન.એ.પાલકીવાલા*

➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." *એમ.હિદાયતુલ્લા*

💥@gyaanganga💥

🍁 શબ્દકોશ મા ગોઠવણી 🍁


📌 એક વાત અહીંયા સ્પષ્ટ કહી દઈશ કે પેહલા આયા કક્કો આવડવો જરૂરી છે તમને એમ લાગશે

કક્કો🤣 સાવ સહેલો પણ જોઈ એ હવે નીચે મુજબ

📌 શબ્દ કોષ માં સૌ પ્રથમ સ્વર થી શરૂ થતા શબ્દો આવે છે 🧐 હવે એવુ લાગશે સ્વર એટલે😂 ચાલો જાણીએ નીચે મુજબ

👉🏾 અ- અં, અઃ,આ,ઇ,ઈ,ઉ,ઊ,ઋ,એ,ઐ,ઓ,ઔ

👉🏾એક ઉદાહરણ દ્વારા સમજીએ

📌 ઉમેદ,અંકિત,ઇન્દ્ર, આસન,ઈશ્વર,ઉપજ,અનિલ -
ક્રમ માં ગોઠવો


જવાબ:- અનિલ,અંકિત,આસન,ઇન્દ્ર,ઈશ્વર,ઉમેદ, ઉપજ

🧐 સમજાયું હશે હવે , કક્કો આવડે ક્રમ માં તો આ ગોઠવવું સહેલું છે

😊 આવી જ રીતે વ્યંજન કક્કો ક્રમ આવે એટલે આપણો અસલી કક્કો😂

👉🏾 ક,ખ,ગ, ઘ,ચ,છ,જ,ટ,ઠ,ડ,ઢ,ણ,ત,થ,દ,ધ,ન,પ,ફ,બ,ભ,મ,ય,ર,લ,વ,શ,ષ,સ,હ,ળ,ક્ષ,જ્ઞ

આવી જ રીતે બારક્ષરી આવે 😌

ઉદાહરણ દ્વારા સમજીએ હવે,

Ex:- જાપ,જાકારો,જાગીર,જાચક,જાદુ,જાતિ - ક્રમ માં ગોઠવો

👉🏾 જવાબ:- જાકારો, જાગીર,જાચક,જાતિ, જાદુ,જાપ


@gyaanganga🍁🍁
🛶 રામાયણ માં કુલ કાંડ
🐢 7

🛶 વસ્તુઓની સંખ્યા
🐢 8

🛶 ભક્તિ ના કુલ પ્રકાર
🐢 9

🛶 દિશાઓની કુલ સંખ્યા
🐢 10

🛶 સસ્કારો ની સંખ્યા
🐢 16

🛶 ભગવત ગીતા ના અધ્યાય
🐢 18

🛶 નક્ષત્રો ની સંખ્યા
🐢 27

🛶 વિવિધ કલાઓ ની સંખ્યા
🐢 64



🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
✍️join:- @gyaanganga
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
@gyaanganga

💥 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 વિનોદ ભટ્ટ

💥 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

👉 જયશંકર સુંદરી

💥 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

👉 ભગવદ્ ગોમંડળ

💥 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 ગુણવંત શાહ

💥 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

👉 સુન્દરમ

💥 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 ઉમાશંકર જોશી

💥 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

👉 ઓખાહરણ

💥 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

👉 દત્તાત્રેય

💥 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

👉 પ્રેમાનંદ

💥 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

👉 હાઇકુ

💥 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?


👉 નાનાલાલ કવિ

♦️♦️♦️♦️♦️♦️
Join:- @gyaanganga
♦️♦️♦️♦️♦️♦️
🗯 નરસિંહ મહેતા એવોર્ડ 2019

👉 ખલીલ ધનતેજવી

🗯 કલાપી એવોર્ડ 2019

👉 ઉદયન ઠક્કર

🗯 જયંત પાઠક એવોર્ડ 2019

👉 નયન દેસાઈ

🗯 દર્શક એવોર્ડ 2019

👉 ઈલા આરબ મહેતા

🗯 શયદા એવોર્ડ 2019

👉 પ્રણવ પંડ્યા

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁
🌷🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷

📯📜30 જાન્યુઆરી , 1941માં સોવિયત સંઘની ' સબમરીનમાં એક જર્મન જહાજ ડૂબી ગયું જેમાં સવાર લગભગ 9,000 લોકો માર્યા ગયા.

📯📜૩૦ જાન્યુઆરી , 1948માં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી.

📯📜30 જાન્યુઆરી , 1997માં 47 વર્ષો બાદ ' મહાત્મા ગાંધીજીની અસ્થિઓને સંગમમાં વિસર્જીત કરાઇ હતી.

📯📜30 જાન્યુઆરી , 2007માં ટાટાએ એંગ્લો ડચ સ્ટીલ નિર્માતા કંપની કોરસ ગ્રુપને 12 અરબ ડોલરથી વધુમાં ખરીદી હતી.

📯📜30 જાન્યુઆરી , 2009માં કોકા કોલા કંપનીએ કોકા કોલા ક્લાસિક નામ બદલી માત્ર કોકા કોલા જાહેર કર્યું હતું.

📝MER GHANSHYAM
♦️♦️
@gyaanganga
*🥇પ્રખ્યાત સરહદ🥇*

*🔰દુરાન્દ લાઈન: ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન*

*🔰હિદેન્બગૅ લાઈન:જમૅની-પોલેન્ડ*

*🔰મેનરહીમ લાઈન: રશિયા-ફિનલેન્ડ*

*🔰મેકમોહન: ભારત-ચીન*

*🔰મેગિનોટ: ફ્રાન્સ-જમૅની*

*🔰ઓડૅરનેસ:જમૅની-પોલેન્ડ*

*🔰રેડકિલફ: ભારત-પાકિસ્તાન*

*🔰 સેગફીડ: ફ્રાન્સ-જમૅની*

*🔰૩૮ પેરેલલ: ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા*

*🔰૨૪ પેરેલલ: ભારત-પાકિસ્તાન*


Join:- @gyaanganga
💢 General Knowledge 💢

🦋 સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ

🍄 સોમનાથ મંદિરનો શિલાન્યાસ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

🦋 ચિનાઈ માટી નુ જાણીતુ ક્ષેત્ર -આરસોડીયા (ઈડર) સાબરકાંઠા

🍄 ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરા

🦋 ગુજરાતમાં આવેલું બ્રહ્માજીનું એકમાત્ર મંદિર ખેડબ્રહ્મ

🍄 ચાંપાનેર વસાવનાર -વનરાજ ચાવડા

🦋શહેર -એ- mukarram તરીકે ઓળખાતુ શહેર ચાપાનેર

🍄 દધિયુ, છાસિયા, તેલીયા તળાવો- પાવાગઢ

🦋 ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ -ચાપાનેર

🍄 પારસીઓ ઉતર્યા હોય તે બંદર -સંજાણ

🦋 ફલોરસ્પાર શુદ્ધિકરણ કારખાનું -કડીપાણી છોટા ઉદયપુર

🍄 Dolomite મળી આવતું સ્થળ -છોટાઉદેપુર છુછાપુરા

🦋લાકડાના ફર્નિચર માટે જાણીતું સ્થળ -સંખેડા છોટાઉદેપુર

❇️
@GyaanGanga ❇️
G.K Science :

📚 પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ

📚 પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
📌 ત્રણ

📚 પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
📌 ઉભયજીવી

📚 આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
📌 ચામાચીડિયું

📚 દરમાં રહે છે પણ પગ નથી ?
📌 સાપ

📚 હાડકાંવાળું પ્રાણી કયું છે ?
📌 સાપ

📚 કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
📌 વીંછી

📚 કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
📌 ઉંદર

📚 કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
📌 મગર

📚 જીવજંતુ કયું છે ?
📌 મચ્છર

📚 આંચળવાળું પ્રાણી કયુ છે ?
📌 સિંહ

📚 પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
📌 દેડકો

📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 કરોળિયો

📚 મિશ્રાહારી પ્રાણી કયું છે ?
📌 બિલાડી

📚 કયા સજીવને કાન હોતા નથી ?
📌 કાચીંડો

📚 મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)

📚 વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
📌 આંચળવાળા (સસ્તન)

📚 કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
📌 ચામાચીંડીયું

📚 કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
📌 સુગરી

📚 કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
📌 દરજીડો

📚 કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
📌 દરવાસી

📚 માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
📌 ઝાલર

📚 રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
📌 નિશાચર

📚 આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
📌 ખેચર

📚 પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
📌 ગરોળી

📚 વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
📌 ખિસકોલી

📚 કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
📌 સમડી

📚 લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
📌 જિરાફ

📚 નિશાચર પ્રાણી કયું છે ?
📌 ચામાચીડિયું

📚 પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સરીસૃપ

📚 આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
📌 સસ્તન

📚 છ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વંદો

📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ?
📌 વીંછી

📚 આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
📌 કાનખજૂરો

📚 પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
📌 ચકલી

📚 પાંપણવાળું પ્રાણી કયું છે ?
📌 વાંદરો

Mehul pandya

🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹
Join: @gyaanganga
🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹♦️🔹
🍁ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..

🍁ભવાઈ શીખવનાર - વેશગર

🍁ભવાઈના પિતા-અસાઈત

🍁ભવાઈ જ્યાં રમાય તે સ્થળ - પડ

🍁ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી.

🍁ભવાઈનું ટોળું - પૈડુ

🍁ભવાઈ ઉત્પત્તિ-આનર્ત પ્રદેશ...વડનગર

🍁અલાઉદીન ખીલજી ના સમય-ઉલ્લુઘ નુઅસરત સૂબા...

🍁 ગંગા નામની સ્ત્રી-જે પટેલ હતી

🍁ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ

🍁સ્ત્રી વેશ........કાચલીયો...

🍁ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ
વગેરે લાવનાર...સાચવનાર...-- પડપડીયો

🍁ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું

🍁 ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન

🍁ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ

🍁ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..


@gyaanganga
2025/02/06 11:26:27
Back to Top
HTML Embed Code: