નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
Anonymous Quiz
50%
બિંદુ સરોવર - સિધ્ધપુર - મહેસાણા જિલ્લો
17%
સુદર્શન સરોવર - જુનાગઢ - જૂનાગઢ જીલ્લો
13%
હમીરસર સરોવર - ભુજ - કચ્છ જિલ્લો
21%
નળ સરોવર - સાણંદ - અમદાવાદ
નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેન્ગ્રુવ જંગલોમાં આવેલા છે ?
Anonymous Quiz
65%
કચ્છ અને જુનાગઢ
13%
સુરત અને ડાંગ
17%
વલસાડ અને નવસારી
6%
સાબરકાંઠા અને બનાસકાંઠા
ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?
Anonymous Quiz
3%
રાજકોટ , સુરેન્દ્રનગર
14%
જુનાગઢ , નવસારી
79%
જુનાગઢ , કચ્છ
4%
વડોદરા , દાહોદ
શૃંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
22%
વડોદરા , પંચમહાલ , દાહોદ
59%
કચ્છ , ભરૂચ , ભાવનગર
10%
જુનાગઢ , અમરેલી
10%
મહેસાણા , બનાસકાંઠા , ગાંધીનગર
ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?
Anonymous Quiz
7%
વૌઠાનો મેળો - અમદાવાદ
7%
ભવનાથનો મેળો - જુનાગઢ
8%
માધવરાય નો મેળો - પોરબંદર
78%
બધા સાચા
એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
19%
કચ્છ , ભાવનગર
19%
કચ્છ , રાજકોટ
13%
પાટણ , જુનાગઢ
49%
પાટણ , કચ્છ
ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
51%
કચ્છ અને જામનગર
23%
મહેસાણા અને પાલનપુર
11%
વડોદરા અને ખેડા
15%
પંચમહાલ
ગુજરાતના કયા દરિયા કિનારે વહેલ અને શાર્ક માછલી આવતી હોય છે ?
Anonymous Quiz
12%
કચ્છના અખાતમાં
73%
ઓખા અને વેરાવળનાં બંદરનાં દરિયાકાંઠે
10%
મગદલ્લા બંદર ના કિનારે
5%
દહેજ ના દરિયા કિનારે
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો ?
Anonymous Quiz
6%
ઝાંસી ની લડાઈ
11%
અવધ ની લડાઈ
22%
મૈસુર ની લડાઈ
61%
પ્લાસીની લડાઈ
વાસ્કો ડી ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તે માટે કયું વિધાન સાચું નથી ?
Anonymous Quiz
17%
તે 1498 માં ભારતના કાલિકટ ખાતે આવ્યો હતો.
45%
તે ડચ હતો
18%
તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી
20%
એ ગુજરાતી એ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.
શિવાજી એ કોને વાઘના નખથી માર્યો હતો ?
Anonymous Quiz
11%
ચંગીઝ ખાન
11%
શાઇસ્ત ખાન
28%
ઔરંગઝેબ
50%
અફઝલ ખાન
Forwarded from Quality Button Creator - Banner Creator
💐🌹 લાલબહાદુર શાસ્ત્રી ના સમાધિ ઘાટ ને શું કેવાય છે?
🔰ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
👉ધારી
🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો
🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી
🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા
📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ
📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત
📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર
📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ
📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા
📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉ધારી
🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો
🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી
🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા
📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ
📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત
📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર
📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ
📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા
📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥 જાન્યુઆરી 28 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔲 28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
🔲 28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
🔲 28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
🔲 28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
🔲28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.
✍️Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥 જાન્યુઆરી 28 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔲 28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
🔲 28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
🔲 28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
🔲 28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
🔲28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.
✍️Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🔸 દધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે?
➖ પાવાગઢ
🔹 દરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
➖ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
🔸 દશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
➖ અમદાવાદ ઇ.સ.૧૯૬૩
🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
➖ દાહોદ
🔸 દવારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
➖ ઓખા મંડળ
🔹 દવારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
➖ તરણ
🔸 દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖ જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
➖ શિકાર નૃત્ય
🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
➖ ધોળકા
🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
➖ સત પૂજય શ્રી મોટા
🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
➖ રપાલ
🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
➖ વિઠ્ઠલભાઇ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @gyaanganga🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖ પાવાગઢ
🔹 દરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
➖ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
🔸 દશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
➖ અમદાવાદ ઇ.સ.૧૯૬૩
🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
➖ દાહોદ
🔸 દવારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
➖ ઓખા મંડળ
🔹 દવારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
➖ તરણ
🔸 દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖ જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
➖ શિકાર નૃત્ય
🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
➖ ધોળકા
🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
➖ સત પૂજય શ્રી મોટા
🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
➖ રપાલ
🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
➖ વિઠ્ઠલભાઇ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹join:- @gyaanganga🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔰ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
👉ધારી
🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો
🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી
🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા
📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ
📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત
📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર
📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ
📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા
📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક
@gyaanganga
👉ધારી
🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો
🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી
🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા
📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ
📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત
📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર
📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ
📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા
📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક
@gyaanganga
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥 જાન્યુઆરી 28 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔲 28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
🔲 28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
🔲 28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
🔲 28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
🔲28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.
✍️Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
💥 જાન્યુઆરી 28 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥
🔲 28 જાન્યુઆરી , 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
🔲 28 જાન્યુઆરી , 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
🔲 28 જાન્યુઆરી , 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
🔲 28 જાન્યુઆરી , 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
🔲28 જાન્યુઆરી , 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.
✍️Reshma
💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join : @gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🔸 દધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે?
➖ પાવાગઢ
🔹 દરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
➖ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
🔸 દશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
➖ અમદાવાદ ઇ.સ.૧૯૬૩
🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
➖ દાહોદ
🔸 દવારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
➖ ઓખા મંડળ
🔹 દવારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
➖ તરણ
🔸 દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖ જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
➖ શિકાર નૃત્ય
🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
➖ ધોળકા
🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
➖ સત પૂજય શ્રી મોટા
🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
➖ રપાલ
🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
➖ વિઠ્ઠલભાઇ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹@gyaanganga🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖ પાવાગઢ
🔹 દરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
➖ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
🔸 દશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
➖ અમદાવાદ ઇ.સ.૧૯૬૩
🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
➖ દાહોદ
🔸 દવારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
➖ ઓખા મંડળ
🔹 દવારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
➖ તરણ
🔸 દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖ જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
➖ શિકાર નૃત્ય
🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
➖ ધોળકા
🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
➖ સત પૂજય શ્રી મોટા
🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
➖ રપાલ
🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
➖ વિઠ્ઠલભાઇ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹@gyaanganga🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖
ઉમાશંકર જોશીએ કયું ખંડકાવ્ય માત્ર 19 વર્ષની ઉંમરે રચ્યું હતું?
Anonymous Quiz
8%
A.સાબરદર્શન
43%
B.શરદપૂર્ણિમા
39%
C. વિશ્વશાંતિ
10%
D.વિશ્વમાનવી