આવેદનપત્ર FOR ALL.pdf
375.1 KB
📌 રેવન્યુ તલાટી બાબતે આવેદનપત્ર
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.
👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.
👉🏻જ્યારે પણ આવેદન આપીએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.
#Revised_Revenue_Talati_Syllabus
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.
👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.
👉🏻જ્યારે પણ આવેદન આપીએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.
#Revised_Revenue_Talati_Syllabus
👍29❤1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
વૈભવી જીવનશૈલીનો અર્થ એવો થાય કે જીવન સુખી છે?
આપણું મીડિયા અને સમાજ તો એવું જ ચિત્ર ઊભું કરે છે કે લકઝરી ઘરોમાં રહેતા, મોંઘી કાર ફેરવતા, ડિઝાઇનર કપડાં પહેરતા અને શાનદાર અનુભવો લૂંટતા લોકો દુનિયાના સૌથી સુખી જીવ છે.
ભૌતિક વસ્તુઓ અને ભોગવિલાસ નિશ્વિતપણે ઇન્દ્રિયોને તત્ક્ષણ સંતોષ આપે છે, પરંતુ ન તો તે ઉત્તમ જીવન માટે અનિવાર્ય છે કે ન તો તેનો પર્યાય છે.
સુવિધા અને સંતોષ બે અલગ બાબત છે.
આપણે કામ એટલા માટે જ તો કરીએ છીએ જેથી જીવન સુવિધાપૂર્ણ બને, પરંતુ જીવનનો સંતોષ બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવામાંથી, અર્થપૂર્ણ સંબંધોમાંથી, જીવનનાં લક્ષ્યો પૂરાં કરવાથી અને દુનિયા માટે ઉપયોગી બનવાથી આવે છે.
ભૌતિક અવસ્થા ગમે તેવી હોય, જો ઉચિત માનસિકતા અને વ્યવહાર હોય તો કોઈપણ વ્યક્તિ સુખી થઈ શકે છે.
ઘણીવાર એક માલિક કરતાં તેનો કામદાર વધુ સુખી હોઈ શકે છે.
*સુખનો સંબંધ સુવિધા સાથે નથી, મન સાથે છે*.
*Happy Morning*
વૈભવી જીવનશૈલીનો અર્થ એવો થાય કે જીવન સુખી છે?
આપણું મીડિયા અને સમાજ તો એવું જ ચિત્ર ઊભું કરે છે કે લકઝરી ઘરોમાં રહેતા, મોંઘી કાર ફેરવતા, ડિઝાઇનર કપડાં પહેરતા અને શાનદાર અનુભવો લૂંટતા લોકો દુનિયાના સૌથી સુખી જીવ છે.
ભૌતિક વસ્તુઓ અને ભોગવિલાસ નિશ્વિતપણે ઇન્દ્રિયોને તત્ક્ષણ સંતોષ આપે છે, પરંતુ ન તો તે ઉત્તમ જીવન માટે અનિવાર્ય છે કે ન તો તેનો પર્યાય છે.
સુવિધા અને સંતોષ બે અલગ બાબત છે.
આપણે કામ એટલા માટે જ તો કરીએ છીએ જેથી જીવન સુવિધાપૂર્ણ બને, પરંતુ જીવનનો સંતોષ બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવામાંથી, અર્થપૂર્ણ સંબંધોમાંથી, જીવનનાં લક્ષ્યો પૂરાં કરવાથી અને દુનિયા માટે ઉપયોગી બનવાથી આવે છે.
ભૌતિક અવસ્થા ગમે તેવી હોય, જો ઉચિત માનસિકતા અને વ્યવહાર હોય તો કોઈપણ વ્યક્તિ સુખી થઈ શકે છે.
ઘણીવાર એક માલિક કરતાં તેનો કામદાર વધુ સુખી હોઈ શકે છે.
*સુખનો સંબંધ સુવિધા સાથે નથી, મન સાથે છે*.
*Happy Morning*
👍17❤7
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/NVS3vhEL_VU?feature=share
https://youtube.com/shorts/NVS3vhEL_VU?feature=share
YouTube
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
❤3👍3
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મને કોઈ બાબતની ઈચ્છા હોય, એનો અર્થ એવો નથી કે તે મારું લક્ષ્ય પણ છે. લોકો ઈચ્છા અને લક્ષ્ય વચ્ચે ભેળસેળ કરતા હોય છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફરક એક્શન પ્લાન (યોજના)નો છે.
કોઈ ઈચ્છાને સાકાર કરવા માટે મારી પાસે નક્કર યોજના હોય તો તેને લક્ષ્ય કહેવાય.
બહુ બધા લોકો ઈચ્છાને જ યોજના ગણી લેતા હોય છે.
ઘણા લોકો કહેતા હોય છે કે "મને મન છે." જેમ કે "ક્યાંક ફરવા જવાનું મન છે, પણ જોઈએ રજા ક્યારે મળે છે" અથવા
"નોકરી બદલવાનું મન તો છે, પણ જોઈએ કેવી ઓફર આવે છે" અથવા
"સવારે ચાલવા જવાનું મને થાય છે, પણ મૂડ નથી આવતો," અથવા "ફલાણી વ્યક્તિને મળવાનું મન છે, પણ ટાઇમ નથી મળતો."
આનો અર્થ એ થયો કે રજા ન મળે કે સારી ઓફર ન આવે કે મૂડ ઠીક ન થાય કે ટાઈમ ન મળે તો કશું કરવું નથી, જે છે તે બરાબર છે.
જે બાબતે તમે કશું કરવા માટે તૈયાર ન હોવ, તેવી ઇચ્છાને દિવાસ્વપ્ન અથવા વાંઝિયો વિચાર કહેવાય. તેનાથી વિપરીત, લક્ષ્ય એક નક્કર યોજના દ્વારા ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી દે છે.
ઈચ્છા કશુંક જુદું અને બહેતર હોય તેવી અપેક્ષા છે, જે ક્ષણિક હોય છે. તે ગમે તેટલી તીવ્ર અને તાકતવર હોય, તેમાં આગળ વધવા માટે કોઈ નક્કર યોજના ન હોય તો તે ખાલી વિચાર બનીને રહી જાય છે.
લક્ષ્ય તમને સક્રિય કરે છે, ઈચ્છા તમને નિષ્ક્રિય રાખે છે. એટલે, જો કશું મન હોય તો તો તત્કાળ તેને સાકાર કરવા માટેની યોજના બનાવવી. અન્યથા, જીવનમાં મને જોઈતું હતું એવું ના
થયુંની ફરિયાદો ન કરવી.
*Happy Morning*
મને કોઈ બાબતની ઈચ્છા હોય, એનો અર્થ એવો નથી કે તે મારું લક્ષ્ય પણ છે. લોકો ઈચ્છા અને લક્ષ્ય વચ્ચે ભેળસેળ કરતા હોય છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફરક એક્શન પ્લાન (યોજના)નો છે.
કોઈ ઈચ્છાને સાકાર કરવા માટે મારી પાસે નક્કર યોજના હોય તો તેને લક્ષ્ય કહેવાય.
બહુ બધા લોકો ઈચ્છાને જ યોજના ગણી લેતા હોય છે.
ઘણા લોકો કહેતા હોય છે કે "મને મન છે." જેમ કે "ક્યાંક ફરવા જવાનું મન છે, પણ જોઈએ રજા ક્યારે મળે છે" અથવા
"નોકરી બદલવાનું મન તો છે, પણ જોઈએ કેવી ઓફર આવે છે" અથવા
"સવારે ચાલવા જવાનું મને થાય છે, પણ મૂડ નથી આવતો," અથવા "ફલાણી વ્યક્તિને મળવાનું મન છે, પણ ટાઇમ નથી મળતો."
આનો અર્થ એ થયો કે રજા ન મળે કે સારી ઓફર ન આવે કે મૂડ ઠીક ન થાય કે ટાઈમ ન મળે તો કશું કરવું નથી, જે છે તે બરાબર છે.
જે બાબતે તમે કશું કરવા માટે તૈયાર ન હોવ, તેવી ઇચ્છાને દિવાસ્વપ્ન અથવા વાંઝિયો વિચાર કહેવાય. તેનાથી વિપરીત, લક્ષ્ય એક નક્કર યોજના દ્વારા ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી દે છે.
ઈચ્છા કશુંક જુદું અને બહેતર હોય તેવી અપેક્ષા છે, જે ક્ષણિક હોય છે. તે ગમે તેટલી તીવ્ર અને તાકતવર હોય, તેમાં આગળ વધવા માટે કોઈ નક્કર યોજના ન હોય તો તે ખાલી વિચાર બનીને રહી જાય છે.
લક્ષ્ય તમને સક્રિય કરે છે, ઈચ્છા તમને નિષ્ક્રિય રાખે છે. એટલે, જો કશું મન હોય તો તો તત્કાળ તેને સાકાર કરવા માટેની યોજના બનાવવી. અન્યથા, જીવનમાં મને જોઈતું હતું એવું ના
થયુંની ફરિયાદો ન કરવી.
*Happy Morning*
👍15👌4❤2