Forwarded from Upyogi Mahiti
📌🏦 *HDFC બેંક ભરતી 2022*
👌10/12 પાસ માટે નોકરીની ઉત્તમ તક
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔹 *પોસ્ટ -* વિવિધ
🔹 *કુલ જગ્યાઓ -* 12,552
🔹 અરજી તારીખ *05.07.2022 થી 30.08.2022* સુધી
🔹 જાહેરાત વાંચી અરજી કરો- ⤵️
📎 https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આ ભરતી તમામને શેર કરો
👌10/12 પાસ માટે નોકરીની ઉત્તમ તક
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔹 *પોસ્ટ -* વિવિધ
🔹 *કુલ જગ્યાઓ -* 12,552
🔹 અરજી તારીખ *05.07.2022 થી 30.08.2022* સુધી
🔹 જાહેરાત વાંચી અરજી કરો- ⤵️
📎 https://www.gyanmahiti.in/2022/07/hdfc-bank-various-post-recruitment-2022.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આ ભરતી તમામને શેર કરો
GyanMahiti
HDFC Bank Various Post Recruitment 2022
HDFC Bank Recruitment 2022: HDFC Bank Recruitment has Invites Candidates for various Posts in all Over India Including Gujarat. They are see...
Forwarded from Upyogi Mahiti
*☔મફત છત્રી માટે ફરીથી ફોર્મ ભરવાના શરૂ ☔*
👉 રેશનકાર્ડ દીઠ છત્રી મળશે
☔ *મફત છત્રી યોજના ફોર્મ ભરવાની તારીખ 30/08/2022*
▪️ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક 👇
👉 https://bit.ly/3QToDwB
*ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
👉 રેશનકાર્ડ દીઠ છત્રી મળશે
☔ *મફત છત્રી યોજના ફોર્મ ભરવાની તારીખ 30/08/2022*
▪️ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક 👇
👉 https://bit.ly/3QToDwB
*ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
🖊️કોઈ ગરીબ જરુરિયાતવાળા વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવાના રહી ના જાય માટે તમામ ગ્રુપમાં મોકલો 🙏🏼
ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર *વિદ્યાર્થીઓને રુ. ૭૫૦૦૦ થી ૧૨૫૦૦૦ સુધી સ્કોલરશીપ* આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૯/૨૦૨૨ છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મની માહિતી અને ઓનલાઈન ફોર્મ આ લીંક: https://bit.ly/3JuvYzS 👈પર આપેલ છે.©️
ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર *વિદ્યાર્થીઓને રુ. ૭૫૦૦૦ થી ૧૨૫૦૦૦ સુધી સ્કોલરશીપ* આપવામા આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૬/૦૯/૨૦૨૨ છે. પરીક્ષા પાસ કરી મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળે છે. ફોર્મની માહિતી અને ઓનલાઈન ફોર્મ આ લીંક: https://bit.ly/3JuvYzS 👈પર આપેલ છે.©️
Forwarded from Upyogi Mahiti
*💮 ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના પાઠવવા માટે ફોટો બનાવો..*
✓ તમારા મિત્રો તથા સગા-સબંધીઓને શુભકામના પાઠવો એક અલગ જ અંદાજમાં..
👉🏻 https://www.gyanmahiti.in/2022/08/ganesh-chaturthi-photo-frame-2022-app.html
════════════════════
*🙏🏻બીજા મિત્રોને પણ મોકલો...🙏🏻*
✓ તમારા મિત્રો તથા સગા-સબંધીઓને શુભકામના પાઠવો એક અલગ જ અંદાજમાં..
👉🏻 https://www.gyanmahiti.in/2022/08/ganesh-chaturthi-photo-frame-2022-app.html
════════════════════
*🙏🏻બીજા મિત્રોને પણ મોકલો...🙏🏻*
♦️♦️ સાહિત્યકારો અને તેમની કૃતિઓ:- ♦️♦️
⚫️ દલપતરામ:
🇮🇳 ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન
⚫️ નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા):
🇮🇳 મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
⚫️ નવલરામ પંડ્યાઃ
🇮🇳 ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
⚫️ નંદશંકર મેહતાઃ
🇮🇳 કરણ ઘેલો
⚫️ ભોળાનાથ સારાભાઈઃ
🇮🇳 અભંગમાળા
⚫️ મહીપતરામ રૂપરામ નીલકંઠ:
🇮🇳 ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
⚫️ રણછોડભાઈ દવેઃ
🇮🇳 લલિતાદુઃખ દર્શક
⚫️ અંબાલાલ દેસાઈઃ
🇮🇳 શાંતિદાસ
⚫️ ગણપતરામ ભટ્ટ:
🇮🇳 પ્રતાપ નાટક
⚫️ અનંતપ્રસાદ વૈષ્ણવઃ
🇮🇳 રાણકદેવી
⚫️ ગોવર્ધનરામ ત્રિપાઠી:
🇮🇳 સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
⚫️ મણિલાલ દ્વિવેદી:
🇮🇳 કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા
⚫️ બાળશંકળ કંથારિયાઃ
🇮🇳 કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
⚫️ કેશવલાલ ધ્રુવઃ
🇮🇳 મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
⚫️ આનંદશંકર ધ્રુવ:
🇮🇳 આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
⚫️ નરસિંહરાવ દિવેટિયા:
🇮🇳 કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
⚫️ રમણભાઈ નીલકંઠ:
🇮🇳 રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
⚫️ મણિશંકર ભટ્ટ:
🇮🇳 સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન
⚫️ સુરસિંહજી ગોહિલ:
🇮🇳 કલાપિનો કલરવ, બિલ્વમંગળ
⚫️ નાનાલાલ:
🇮🇳 વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
⚫️ દામોદર બોટાદકર:
🇮🇳 કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
⚫️ ગાંધીજી:
🇮🇳 સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
⚫️ કાકા કાલેલકર:
🇮🇳 ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
⚫️ કિશોરલાલ મશરુવાળા:
🇮🇳 જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
⚫️ મહાદેવ દેસાઈ:
🇮🇳 વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
⚫️ નરહરિ પરીખ:
🇮🇳 માનવ અર્થશાસ્ત્ર
⚫️ કનૈયાલાલ મુનશી:
🇮🇳 વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
⚫️ રમણલાલ દેસાઈઃ.
🇮🇳 જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
⚫️ ગૌરીશંકર જોશીઃ
🇮🇳 શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી
⚫️ રામનારણ પાઠકઃ
🇮🇳 ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
⚫️ ઝવેરચંદ મેઘાણી:
🇮🇳 સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
⚫️ ગુણવંતરાય આચાર્યઃ
🇮🇳 અખોવન, આપઘાત, અલ્લાબેલી
⚫️ ચુનીલાલ શાહઃ
🇮🇳 કર્મયોગી, રાજેશ્વર, તપોવન
⚫️ ઉમાશંકર જોશીઃ
🇮🇳 વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
⚫️ ઇંદુલાલ ગાંધીઃ
🇮🇳 આંધળી માનો કાગળ
⚫️ પ્રેમશંકર ભટ્ટ:
🇮🇳 ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
⚫️ રામપ્રસાદ શુક્લઃ
🇮🇳 વિનાશ અને વિકાસ
⚫️ બિન્દુ ભટ્ટ :
🇮🇳 મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
⚫️ ચંદ્રવદન મેહતાઃ
🇮🇳 યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
⚫️ જયંતિ દલાલઃ
🇮🇳 સોયનુ નાકુ, અંધારપટ
⚫️ મનુભાઈ પંચોળીઃ
🇮🇳 દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ
⚫️ પન્નાલાલ પટેલઃ
🇮🇳 મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
⚫️ ઇશ્વર પેટલીકરઃ
🇮🇳 જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
⚫️ ચુનીલાલ મડિયાઃ
🇮🇳 દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
⚫️ શિવકુમાર જોષીઃ
🇮🇳 પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
⚫️ જ્યોતિન્દ્ર દવેઃ
🇮🇳 રંગતંરગ
⚫️ ગુલાબદાસ બ્રોકરઃ
🇮🇳 લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન
⚫️ ઇંદુલાલ યાજ્ઞિકઃ
🇮🇳 વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
⚫️ રસિકલાલ પરીખઃ
🇮🇳 કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
⚫️ પ્રહલાદ પારેખઃ
🇮🇳 બારી બહાર
⚫️ રાજેન્દ્ર શાહઃ
🇮🇳 ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
⚫️ દલપતરામ:
🇮🇳 ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન
⚫️ નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા):
🇮🇳 મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
⚫️ નવલરામ પંડ્યાઃ
🇮🇳 ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
⚫️ નંદશંકર મેહતાઃ
🇮🇳 કરણ ઘેલો
⚫️ ભોળાનાથ સારાભાઈઃ
🇮🇳 અભંગમાળા
⚫️ મહીપતરામ રૂપરામ નીલકંઠ:
🇮🇳 ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
⚫️ રણછોડભાઈ દવેઃ
🇮🇳 લલિતાદુઃખ દર્શક
⚫️ અંબાલાલ દેસાઈઃ
🇮🇳 શાંતિદાસ
⚫️ ગણપતરામ ભટ્ટ:
🇮🇳 પ્રતાપ નાટક
⚫️ અનંતપ્રસાદ વૈષ્ણવઃ
🇮🇳 રાણકદેવી
⚫️ ગોવર્ધનરામ ત્રિપાઠી:
🇮🇳 સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
⚫️ મણિલાલ દ્વિવેદી:
🇮🇳 કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા
⚫️ બાળશંકળ કંથારિયાઃ
🇮🇳 કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
⚫️ કેશવલાલ ધ્રુવઃ
🇮🇳 મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
⚫️ આનંદશંકર ધ્રુવ:
🇮🇳 આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
⚫️ નરસિંહરાવ દિવેટિયા:
🇮🇳 કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
⚫️ રમણભાઈ નીલકંઠ:
🇮🇳 રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
⚫️ મણિશંકર ભટ્ટ:
🇮🇳 સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન
⚫️ સુરસિંહજી ગોહિલ:
🇮🇳 કલાપિનો કલરવ, બિલ્વમંગળ
⚫️ નાનાલાલ:
🇮🇳 વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
⚫️ દામોદર બોટાદકર:
🇮🇳 કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
⚫️ ગાંધીજી:
🇮🇳 સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
⚫️ કાકા કાલેલકર:
🇮🇳 ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
⚫️ કિશોરલાલ મશરુવાળા:
🇮🇳 જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
⚫️ મહાદેવ દેસાઈ:
🇮🇳 વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
⚫️ નરહરિ પરીખ:
🇮🇳 માનવ અર્થશાસ્ત્ર
⚫️ કનૈયાલાલ મુનશી:
🇮🇳 વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
⚫️ રમણલાલ દેસાઈઃ.
🇮🇳 જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
⚫️ ગૌરીશંકર જોશીઃ
🇮🇳 શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી
⚫️ રામનારણ પાઠકઃ
🇮🇳 ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
⚫️ ઝવેરચંદ મેઘાણી:
🇮🇳 સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
⚫️ ગુણવંતરાય આચાર્યઃ
🇮🇳 અખોવન, આપઘાત, અલ્લાબેલી
⚫️ ચુનીલાલ શાહઃ
🇮🇳 કર્મયોગી, રાજેશ્વર, તપોવન
⚫️ ઉમાશંકર જોશીઃ
🇮🇳 વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
⚫️ ઇંદુલાલ ગાંધીઃ
🇮🇳 આંધળી માનો કાગળ
⚫️ પ્રેમશંકર ભટ્ટ:
🇮🇳 ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
⚫️ રામપ્રસાદ શુક્લઃ
🇮🇳 વિનાશ અને વિકાસ
⚫️ બિન્દુ ભટ્ટ :
🇮🇳 મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
⚫️ ચંદ્રવદન મેહતાઃ
🇮🇳 યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
⚫️ જયંતિ દલાલઃ
🇮🇳 સોયનુ નાકુ, અંધારપટ
⚫️ મનુભાઈ પંચોળીઃ
🇮🇳 દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ
⚫️ પન્નાલાલ પટેલઃ
🇮🇳 મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
⚫️ ઇશ્વર પેટલીકરઃ
🇮🇳 જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
⚫️ ચુનીલાલ મડિયાઃ
🇮🇳 દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
⚫️ શિવકુમાર જોષીઃ
🇮🇳 પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
⚫️ જ્યોતિન્દ્ર દવેઃ
🇮🇳 રંગતંરગ
⚫️ ગુલાબદાસ બ્રોકરઃ
🇮🇳 લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન
⚫️ ઇંદુલાલ યાજ્ઞિકઃ
🇮🇳 વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
⚫️ રસિકલાલ પરીખઃ
🇮🇳 કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
⚫️ પ્રહલાદ પારેખઃ
🇮🇳 બારી બહાર
⚫️ રાજેન્દ્ર શાહઃ
🇮🇳 ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
Forwarded from Upyogi Mahiti
*💼જીલ્લા પંચાયતમાં ભરતી જાહેર*
*♻️ જગ્યાનું નામ :* કાયદા સલાહકાર
*♻️ પગાર :* 60000/-
*♻️ છેલ્લી તારીખ:* જાહેરાત જુઓ
*જાહેરાત જોવા માટેની લીંક⏬*
https://www.gyanmahiti.in/2022/08/district-panchayat-recruitment-2022.html
────⊱◈✿◈⊰────
👌🏻દરેક યુવાનો સુધી આ મેસેજ શેર કરો
*♻️ જગ્યાનું નામ :* કાયદા સલાહકાર
*♻️ પગાર :* 60000/-
*♻️ છેલ્લી તારીખ:* જાહેરાત જુઓ
*જાહેરાત જોવા માટેની લીંક⏬*
https://www.gyanmahiti.in/2022/08/district-panchayat-recruitment-2022.html
────⊱◈✿◈⊰────
👌🏻દરેક યુવાનો સુધી આ મેસેજ શેર કરો
Forwarded from Upyogi Mahiti
*💥📏 જમીન માપણી માટે ગૂગલ ની બેસ્ટ સુવિધા, જમીન નકશા ના 4 પોઇન્ટ સિલેક્ટ કરો એટલે માપ કાઢી આપશે..*
*⤵️ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન...*
👉https://www.gyanmahiti.in/2022/06/gps-area-calculator-app.html
*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
*⤵️ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન...*
👉https://www.gyanmahiti.in/2022/06/gps-area-calculator-app.html
*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
GyanMahiti
GPS Area Calculator app
The geo measure area calculator is an excellent GPS field area map measurement tool an app. it helps you greatly in measuring anywhere, wh...
Forwarded from Upyogi Mahiti
💥 *બિનસચીવાલય કલાર્ક ભરતી*
ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે સીલેકટ થયેલ ઉમેદવારોનુ લીસ્ટ ડીકલેર👇
*https://bit.ly/3ebr0wl
ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે સીલેકટ થયેલ ઉમેદવારોનુ લીસ્ટ ડીકલેર👇
*https://bit.ly/3ebr0wl
GyanMahiti
Harvard university and MIT
👉📚 ભારતનો ઇતિહાસ
📚👈
84.ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી? = વાસ્કો-દ-ગામા
85.પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે? = પશ્ચિમ બંગાળ
86.‘પંચતંત્ર'ના રચયિતા કોણ છે? = વિષ્ણુશર્મા
87.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા? = લોર્ડ ડફરીન
88.શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? = લાલા લજપતરાય
89.સૌપ્રથમવાર રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું? = INCનું 1896 અધિવેશન
90.ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે? = 20 સેકન્ડ
91.રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? = સ્વામી વિવેકાનંદ
92.ઈ.સ. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? = બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે
93.‘જલિયાવાલા બાગ’ ક્યાં આવેલ છે? = અમૃતસર (પંજાબ)
94.બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? = મદન મોહન માલવિયા
95.ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? = લોર્ડ વિલિયમ બૅન્ટિક
96.ભારતમાં થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? = એની બેસન્ટ
97.1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થઈ હતી? = મુંબઈ-થાણે (લગભગ 34 કિ.મી.)
98.‘ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય? = વૃક્ષ પ્રેમથી
99.ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? = માટીમાંથી
100.‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'નું સૂત્ર કોણે આપ્યું હતું? = સ્વામી વિવેકાનંદ
101.સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? = સરદાર વલ્લભભાઈ પટેલ
102.સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? = ચંપારણ
103.ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? = સુરત
104.રેનેસો શું છે? = નવસર્જન આંદોલન
105.‘અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’ એમ કોણે કહ્યું છે? = કૌટિલ્ય
106.‘ભૂદાન યોજના’ સાથે ક્યા મહાનુભાવનું નામ જોડાયેલું છે? = વિનોબા ભાવે
107.કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે? = હરિયાણા
108.રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? = સોશ્યાલીસ્ટ પાર્ટી
109.ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવેલી છે? = રાજકોટ
110.સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી'નો નારો કોણે આપ્યો હતો? = નેતાજી સુભાષચંદ્ર બોઝ
111.સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો? = સુખદેવ
112.વંદે માતરમ્'ના રચિયતા કોણ છે? = બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (બંકિમચંદ્ર ચેટર્જી)
113.INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી? = બર્મા
114.બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવેલી છે? = ફતેહપુર સિક્રી (ઉત્તરપ્રદેશ)
115.હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે? = ઉદયપુર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📚👈
84.ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી? = વાસ્કો-દ-ગામા
85.પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે? = પશ્ચિમ બંગાળ
86.‘પંચતંત્ર'ના રચયિતા કોણ છે? = વિષ્ણુશર્મા
87.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા? = લોર્ડ ડફરીન
88.શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? = લાલા લજપતરાય
89.સૌપ્રથમવાર રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ ક્યારે ગવાયું હતું? = INCનું 1896 અધિવેશન
90.ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે? = 20 સેકન્ડ
91.રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? = સ્વામી વિવેકાનંદ
92.ઈ.સ. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? = બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે
93.‘જલિયાવાલા બાગ’ ક્યાં આવેલ છે? = અમૃતસર (પંજાબ)
94.બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? = મદન મોહન માલવિયા
95.ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? = લોર્ડ વિલિયમ બૅન્ટિક
96.ભારતમાં થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? = એની બેસન્ટ
97.1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થઈ હતી? = મુંબઈ-થાણે (લગભગ 34 કિ.મી.)
98.‘ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય? = વૃક્ષ પ્રેમથી
99.ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? = માટીમાંથી
100.‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'નું સૂત્ર કોણે આપ્યું હતું? = સ્વામી વિવેકાનંદ
101.સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? = સરદાર વલ્લભભાઈ પટેલ
102.સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? = ચંપારણ
103.ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? = સુરત
104.રેનેસો શું છે? = નવસર્જન આંદોલન
105.‘અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’ એમ કોણે કહ્યું છે? = કૌટિલ્ય
106.‘ભૂદાન યોજના’ સાથે ક્યા મહાનુભાવનું નામ જોડાયેલું છે? = વિનોબા ભાવે
107.કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે? = હરિયાણા
108.રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? = સોશ્યાલીસ્ટ પાર્ટી
109.ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવેલી છે? = રાજકોટ
110.સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી'નો નારો કોણે આપ્યો હતો? = નેતાજી સુભાષચંદ્ર બોઝ
111.સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો? = સુખદેવ
112.વંદે માતરમ્'ના રચિયતા કોણ છે? = બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (બંકિમચંદ્ર ચેટર્જી)
113.INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી? = બર્મા
114.બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવેલી છે? = ફતેહપુર સિક્રી (ઉત્તરપ્રદેશ)
115.હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે? = ઉદયપુર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
✅ કેટલાક મહત્વ ના પ્રશ્નો અને જવાબ ✅
પ્રશ્ન 1. ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું?
જવાબ - બોધ ગયા
પ્રશ્ન 2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
જવાબ - સ્વામી દયાનંદ
પ્રશ્ન 3. પંજાબી ભાષાની લિપિ શું છે?
જવાબ - ગુરૂમુખી
પ્રશ્ન 4. ભારતની મુખ્ય ભૂમિની સૌથી દક્ષિણી ધાર કઈ છે?
જવાબ - કન્યાકુમારી
પ્રશ્ન 5. ભારતમાં સૌપ્રથમ સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે?
જવાબ - અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 6. ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે?
જવાબ - ડાયાબિટીસ
પ્રશ્ન 7. બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
જવાબ - આસામ
પ્રશ્ન 8. આમલામાં કયું વિટામિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?
જવાબ - વિટામિન સી
પ્રશ્ન 9. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ - વિલિયમ બેન્ટિંક
પ્રશ્ન 10. કયા દેશમાં કાગળની શોધ થઈ?
જવાબ - ચીન
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
પ્રશ્ન 1. ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું?
જવાબ - બોધ ગયા
પ્રશ્ન 2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
જવાબ - સ્વામી દયાનંદ
પ્રશ્ન 3. પંજાબી ભાષાની લિપિ શું છે?
જવાબ - ગુરૂમુખી
પ્રશ્ન 4. ભારતની મુખ્ય ભૂમિની સૌથી દક્ષિણી ધાર કઈ છે?
જવાબ - કન્યાકુમારી
પ્રશ્ન 5. ભારતમાં સૌપ્રથમ સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે?
જવાબ - અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 6. ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે?
જવાબ - ડાયાબિટીસ
પ્રશ્ન 7. બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
જવાબ - આસામ
પ્રશ્ન 8. આમલામાં કયું વિટામિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?
જવાબ - વિટામિન સી
પ્રશ્ન 9. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ - વિલિયમ બેન્ટિંક
પ્રશ્ન 10. કયા દેશમાં કાગળની શોધ થઈ?
જવાબ - ચીન
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
Forwarded from OJAS Bharti
*🤪અવાજ બદલી ને વાત કરો....* 👇🏻
https://www.gyanmahiti.in/2022/04/magic-call-voice-changer.html
🧑🎤 સેલેબ્રેટીનો અવાજ
👶નાના બાળકનો અવાજ...
👩🦰છોકરી નો અવાજ...
👳♂️ઘરડા વ્યક્તિનો અવાજમાં વાત કરો... _કોઈને ખબર પણ નઇ પડે..._લ
https://www.gyanmahiti.in/2022/04/magic-call-voice-changer.html
🧑🎤 સેલેબ્રેટીનો અવાજ
👶નાના બાળકનો અવાજ...
👩🦰છોકરી નો અવાજ...
👳♂️ઘરડા વ્યક્તિનો અવાજમાં વાત કરો... _કોઈને ખબર પણ નઇ પડે..._લ
GyanMahiti
GyanMahiti: Magic Call Voice Changer
•┈┈•••••••••••••••••••••••••••••••••••••••••••┈┈•
🇮🇳 ઝવેરચંદ મેઘાણી 🇮🇳
•┈┈•••••••••••••••••••••••••••••••••••••••••••┈┈•
🦋 જન્મ :- ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ [ ચોટીલા, સુરેન્દ્રનગર ]
🦋 મૃત્યુ :- ૯ માર્ચ ૧૯૪૭
➪ હુલામણું નામ :- દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
➪ તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં.
➪ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.
➪ તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.
➪ તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું.
➪ તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
🏅 ❝ સન્માન ❞ 🏅
➪ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
•┈┈••••••••••••••••••••••••
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🇮🇳 ઝવેરચંદ મેઘાણી 🇮🇳
•┈┈•••••••••••••••••••••••••••••••••••••••••••┈┈•
🦋 જન્મ :- ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ [ ચોટીલા, સુરેન્દ્રનગર ]
🦋 મૃત્યુ :- ૯ માર્ચ ૧૯૪૭
➪ હુલામણું નામ :- દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
➪ તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં.
➪ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.
➪ તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.
➪ તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું.
➪ તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
🏅 ❝ સન્માન ❞ 🏅
➪ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
•┈┈••••••••••••••••••••••••
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ત્રિપુરા + પશ્ચિમ બઁગાળમાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
↪️ સભાધિપતિ
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને દાદરાનગર હવેલી +દમણ -દિવ +લક્ષદીપ ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
↪️ પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ગુજરાત+ રાજસ્થાન + મહારાષ્ટ્ર + મધ્યપ્રદેશ હરિયાણા + કેરળ + ઓરિસ્સા + આસામ
↪️ પ્રમુખ તરીકે
↪️ તે સિવાય બધા રાજ્યોમાં જિલ્લા પંચાયત પ્રમુખને
અધ્યક્ષ તરીકે
📚 જિલ્લા પંચાયતને જમ્મુ-કાશ્મીરમાં -
↪️ ડિસ્ટ્રિક્ટ પ્લાંનિંગ એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડ તરીકે
📚 જિલ્લા પંચાયતને દાદરાનગર હવેલી + દીવ -દમણ + લક્ષદીપ + તમિલનાડુ + કેરળ + પોન્ડેચરી
↪️ District પંચાયત તરીકે
💥💥👇💥👇💥👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
↪️ સભાધિપતિ
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને દાદરાનગર હવેલી +દમણ -દિવ +લક્ષદીપ ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
↪️ પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર
📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ગુજરાત+ રાજસ્થાન + મહારાષ્ટ્ર + મધ્યપ્રદેશ હરિયાણા + કેરળ + ઓરિસ્સા + આસામ
↪️ પ્રમુખ તરીકે
↪️ તે સિવાય બધા રાજ્યોમાં જિલ્લા પંચાયત પ્રમુખને
અધ્યક્ષ તરીકે
📚 જિલ્લા પંચાયતને જમ્મુ-કાશ્મીરમાં -
↪️ ડિસ્ટ્રિક્ટ પ્લાંનિંગ એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડ તરીકે
📚 જિલ્લા પંચાયતને દાદરાનગર હવેલી + દીવ -દમણ + લક્ષદીપ + તમિલનાડુ + કેરળ + પોન્ડેચરી
↪️ District પંચાયત તરીકે
💥💥👇💥👇💥👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
Forwarded from Upyogi Mahiti
*💥 માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલ લાભાર્થીની યાદી જાહેર*
તમારું નામ આવ્યું છે કે નહીં? તે જોવા માટે નીચેની લિંક ઓપન કરો..
*👉🏿 https://www.gyanmahiti.in/2022/05/manav-kalyan-yojana-2022-gujarat-online.html
સમગ્ર ગુજરાત રાજ્યની જિલ્લા પ્રમાણે યાદી ચેક કરો..👍🏻
તમારું નામ આવ્યું છે કે નહીં? તે જોવા માટે નીચેની લિંક ઓપન કરો..
*👉🏿 https://www.gyanmahiti.in/2022/05/manav-kalyan-yojana-2022-gujarat-online.html
સમગ્ર ગુજરાત રાજ્યની જિલ્લા પ્રમાણે યાદી ચેક કરો..👍🏻
Forwarded from OJAS Bharti
*💥ગુજરાત અનુબંધમ પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરો અને ઘરેબેઠા નોકરીની માહિતી મેળવો*
👉🏻 is.gd/Gg6z5
👉🏻 is.gd/Gg6z5
🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ 🛑
◆પ્રથમ મુખ્યમંત્રી :- ડૉ.જીવરાજ મહેતા
◆પ્રથમ રાજ્યપાલ :- મહેંદી નવાઝ જંગ
◆પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)
◆ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- માનસિંહજી રાણા
◆પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- કલ્યાણજી મહેતા
◆પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- મહારાજ રાજેન્દ્રસિંહજી
◆સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- ઉચ્છંગરાય ઢેબર
◆અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
◆પ્રથમ મુખ્યમંત્રી :- ડૉ.જીવરાજ મહેતા
◆પ્રથમ રાજ્યપાલ :- મહેંદી નવાઝ જંગ
◆પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)
◆ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- માનસિંહજી રાણા
◆પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- કલ્યાણજી મહેતા
◆પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- મહારાજ રાજેન્દ્રસિંહજી
◆સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- ઉચ્છંગરાય ઢેબર
◆અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 07/09/2022
📋 વાર : બુધવાર
📜૧૮૧૩: પ્રથમ વખત, 'અંકલ સેમ' સરનામાનો ઉપયોગ યુએસ માટે કરવામાં આવ્યો હતો
📜૧૯૨૧: મિસ અમેરિકા સ્પર્ધા શરૂ કરી.
📜૧૯૪૦: ૧૯૪૦માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વર્ષ ૧૯૪૦ માં, જર્મનીએ તેના હવાઇ દળ દ્વારા બ્રિટીશ શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું શરૂ કર્યું.
📜૧૮૧૨: નેપોલિયન રશિયન લશ્કરને પરાજિત કરે છે
📜૧૮૨૨: બ્રાઝિલ પોર્ટુગલ પાસેથી તેની સ્વતંત્રતા જાહેર
📜૧૫૫૧: ફિલ્મ નિર્માતા અને અભિનેતા મામૂટીનો જન્મ થયો
📜૧૯૫૩: નિખીતા ખુર્શીયો સોવિયત સંઘના કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા હતા.
📜૧૯૨૭: ફિલો ટેલર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટીવી બનાવવા સફળ થાય છે.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 07/09/2022
📋 વાર : બુધવાર
📜૧૮૧૩: પ્રથમ વખત, 'અંકલ સેમ' સરનામાનો ઉપયોગ યુએસ માટે કરવામાં આવ્યો હતો
📜૧૯૨૧: મિસ અમેરિકા સ્પર્ધા શરૂ કરી.
📜૧૯૪૦: ૧૯૪૦માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વર્ષ ૧૯૪૦ માં, જર્મનીએ તેના હવાઇ દળ દ્વારા બ્રિટીશ શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું શરૂ કર્યું.
📜૧૮૧૨: નેપોલિયન રશિયન લશ્કરને પરાજિત કરે છે
📜૧૮૨૨: બ્રાઝિલ પોર્ટુગલ પાસેથી તેની સ્વતંત્રતા જાહેર
📜૧૫૫૧: ફિલ્મ નિર્માતા અને અભિનેતા મામૂટીનો જન્મ થયો
📜૧૯૫૩: નિખીતા ખુર્શીયો સોવિયત સંઘના કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા હતા.
📜૧૯૨૭: ફિલો ટેલર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટીવી બનાવવા સફળ થાય છે.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite
Forwarded from Upyogi Mahiti
*🌀 સમરસ હોસ્ટેલમાં ફ્રિ એડમિશન ૨૦૨૨*
【છોકરા/ છોકરીઓ માટે રહેવા જમવાની સગવડ ફ્રિ માં】
➜ https://bit.ly/3RnSJsm
*♐ નીચેના જિલ્લામાં એડમિશન ચાલુ*
1️⃣ અમદાવાદ. 2️⃣ રાજકોટ
3️⃣ સુરત 4️⃣ વડોદરા
5️⃣ પાટણ. 6️⃣ આણંદ
7️⃣ ભાવનગર. 8️⃣ જામનગર
9️⃣ ભુજ 🔟 હિંમતનગર
*👨🏻🎓 સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમા એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે*
*➜ઓનલાઈન ફોર્મ ભરો:* 👇🏻
🔗 https://bit.ly/3RnSJsm
🙏🏻 *મફત રહેવાની સગવડ મળે છે... બીજા વિદ્યાર્થીઓને મોકલાવશો... ઉપયોગી થશે.*
【છોકરા/ છોકરીઓ માટે રહેવા જમવાની સગવડ ફ્રિ માં】
➜ https://bit.ly/3RnSJsm
*♐ નીચેના જિલ્લામાં એડમિશન ચાલુ*
1️⃣ અમદાવાદ. 2️⃣ રાજકોટ
3️⃣ સુરત 4️⃣ વડોદરા
5️⃣ પાટણ. 6️⃣ આણંદ
7️⃣ ભાવનગર. 8️⃣ જામનગર
9️⃣ ભુજ 🔟 હિંમતનગર
*👨🏻🎓 સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમા એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે*
*➜ઓનલાઈન ફોર્મ ભરો:* 👇🏻
🔗 https://bit.ly/3RnSJsm
🙏🏻 *મફત રહેવાની સગવડ મળે છે... બીજા વિદ્યાર્થીઓને મોકલાવશો... ઉપયોગી થશે.*
Forwarded from OJAS Bharti
*💥 ખેડૂતો માટે પાવર ટીલર સહાય યોજના હેઠળ ખરીદી પર રૂપિયા 85,000/- સબસીડી મળશે...*
👉 *ક્યાં-ક્યાં ખેડૂતોને મળશે અને ક્યાં અરજી કરવી તેની માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.*
https://gyanmahiti.com/jobs/power-tiller-sahay-yojana-2022/
*તમામ ખેડુતી સુધી આ મેસેજ Share કરજો.*
👉 *ક્યાં-ક્યાં ખેડૂતોને મળશે અને ક્યાં અરજી કરવી તેની માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.*
https://gyanmahiti.com/jobs/power-tiller-sahay-yojana-2022/
*તમામ ખેડુતી સુધી આ મેસેજ Share કરજો.*
GyanMahiti Jobs
Power Tiller Sahay Yojana 2022 | પાવર ટીલર સહાય યોજના | GyanMahiti Jobs
Many farmer-oriented schemes are enforced by the Prime Minister to double the income of the country's farmers. Pradhan Mantri Samman Nidhi Yojana has been
૧. પુનિત વન (2004)
➖ગાંધીનગર
➖સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.
૨. માંગલ્ય વન (2005)
➖અંબાજી (બનાસકાંઠા)
➖ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.
૩. તીર્થંકર વન (2006)
➖તારંગા (મહેસાણા)
➖અજિતનાથ ના જૈન દેરાસર પાસે.
૪. હરિહર વન (2007)
➖સોમનાથ (ગીર સોમનાથ)
➖પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.
૫. ભક્તિ વન (2008)
➖ચોટીલા (સુરેન્દ્રનગર)
➖ચામુંડા માતા ના મંદિર પાસે..
૬. શ્યામળ વન (2009)
➖શામળાજી (અરવલ્લી)
➖મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.
૭. પાવક વન (2010)
➖પાલીતાણા (ભાવનગર)
➖જૈનોના ધામમાં.
૮. વિરાસત વન (2011)
➖પાવાગઢ (પંચમહાલ)
➖મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.
૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
➖માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
➖આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.
૧૦. નાગેશ વન (2013)
➖દ્વારકા
➖ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.
૧૧. શક્તિ વન (2014)
➖કાગવડ (જેતપુર , રાજકોટ)
➖ખોડલધામ માં નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન
૧૨. જાનકી વન (2015)
➖વાસંદા (નવસારી)
➖પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન
૧૩. આમ્ર વન (2016)
➖ધરમપુર (વલસાડ)
૧૪. એકતા વન (2016)
➖બારડોલી (સુરત)
➖સરદાર પટેલની યાદમાં
૧૫. મહીસાગર વન (2016)
➖વહેળાની ખાડી (આણંદ)
૧૬. શહીદ વન (2016)
➖ભૂચર મોરી (ધ્રોલ, જામનગર)
➖ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.
૧૭. વિરાંજલિ વન (2017)
➖પાલદઢવાવ (સાબરકાંઠા)
➖વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....
〰〰🍁🍁〰〰🍁🍁
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
➖ગાંધીનગર
➖સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.
૨. માંગલ્ય વન (2005)
➖અંબાજી (બનાસકાંઠા)
➖ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.
૩. તીર્થંકર વન (2006)
➖તારંગા (મહેસાણા)
➖અજિતનાથ ના જૈન દેરાસર પાસે.
૪. હરિહર વન (2007)
➖સોમનાથ (ગીર સોમનાથ)
➖પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.
૫. ભક્તિ વન (2008)
➖ચોટીલા (સુરેન્દ્રનગર)
➖ચામુંડા માતા ના મંદિર પાસે..
૬. શ્યામળ વન (2009)
➖શામળાજી (અરવલ્લી)
➖મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.
૭. પાવક વન (2010)
➖પાલીતાણા (ભાવનગર)
➖જૈનોના ધામમાં.
૮. વિરાસત વન (2011)
➖પાવાગઢ (પંચમહાલ)
➖મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.
૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
➖માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
➖આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.
૧૦. નાગેશ વન (2013)
➖દ્વારકા
➖ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.
૧૧. શક્તિ વન (2014)
➖કાગવડ (જેતપુર , રાજકોટ)
➖ખોડલધામ માં નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન
૧૨. જાનકી વન (2015)
➖વાસંદા (નવસારી)
➖પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન
૧૩. આમ્ર વન (2016)
➖ધરમપુર (વલસાડ)
૧૪. એકતા વન (2016)
➖બારડોલી (સુરત)
➖સરદાર પટેલની યાદમાં
૧૫. મહીસાગર વન (2016)
➖વહેળાની ખાડી (આણંદ)
૧૬. શહીદ વન (2016)
➖ભૂચર મોરી (ધ્રોલ, જામનગર)
➖ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.
૧૭. વિરાંજલિ વન (2017)
➖પાલદઢવાવ (સાબરકાંઠા)
➖વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં....
〰〰🍁🍁〰〰🍁🍁
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
WhatsApp.com
LATEST UPDATES 141
WhatsApp Group Invite