🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 20/05/2024
📋 વાર : સોમવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1339 :- સંત કબીરનો જન્મ થયો.
♦️1677 :- શિવાજી મહારાજે જીંજી નો કિલ્લો જીત્યો.
♦️1750 :- મૈસુરના વાઘ ગણાતા ટીપું સુલતાનનો જન્મ થયો.
♦️1900 :- હિન્દી લેખિકા સુમિત્રાનંદન પંતનો જન્મ થયો.
♦️1915 :- ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ પાછળથી સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયું.
♦️1932 :- સ્વતંત્રસેનાની બીપીનચંદ્ર પાલનું અવસાન થયું.
♦️1964 :- ભારતીય દોલવીર પી. ટી. ઉષાનો જન્મ થયો.
♦️1965 :- કમાન્ડર એસ. એસ. કોહલીના નેતૃત્વમાં ભારતની પ્રથમ ટીમ માઉન્ટ અવરેસ્ટ પર પોંહચી.
♦️1976 :- મુંબઇ થી નજીક અરબી સમુદ્રમાં આવેલ બૉમ્બે હાઈ માં ઓઇલનું ઉત્પાદન શરુ થયું.
♦️1989 :- ચીને બીજિંગમાં માર્શલ લો લાગુ કર્યો.
♦️1992 :- ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ છોડ્યો.
♦️1994 :- સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની
📝MER GHANSHYAM
https://www.tg-me.com/ONLYSMARTGK
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 20/05/2024
📋 વાર : સોમવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1339 :- સંત કબીરનો જન્મ થયો.
♦️1677 :- શિવાજી મહારાજે જીંજી નો કિલ્લો જીત્યો.
♦️1750 :- મૈસુરના વાઘ ગણાતા ટીપું સુલતાનનો જન્મ થયો.
♦️1900 :- હિન્દી લેખિકા સુમિત્રાનંદન પંતનો જન્મ થયો.
♦️1915 :- ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ પાછળથી સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયું.
♦️1932 :- સ્વતંત્રસેનાની બીપીનચંદ્ર પાલનું અવસાન થયું.
♦️1964 :- ભારતીય દોલવીર પી. ટી. ઉષાનો જન્મ થયો.
♦️1965 :- કમાન્ડર એસ. એસ. કોહલીના નેતૃત્વમાં ભારતની પ્રથમ ટીમ માઉન્ટ અવરેસ્ટ પર પોંહચી.
♦️1976 :- મુંબઇ થી નજીક અરબી સમુદ્રમાં આવેલ બૉમ્બે હાઈ માં ઓઇલનું ઉત્પાદન શરુ થયું.
♦️1989 :- ચીને બીજિંગમાં માર્શલ લો લાગુ કર્યો.
♦️1992 :- ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ છોડ્યો.
♦️1994 :- સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની
📝MER GHANSHYAM
https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કઈ સામાજિકકાર્યની મુખ્ય પદ્ધતિ નથી ?
Anonymous Quiz
28%
સામાજિક વૈયક્તિક સેવાકાર્ય
28%
સામાજિક જૂથકાર્ય
25%
સામુદાયિક સંગઠન
18%
સામાજિક ક્રિયા
સામાજિક ધોરણોના સંબંધિત ધોરણો અને નિયત્રીત ધોરણો એવા બે પ્રકાર કોણે પાડ્યા છે ?
Anonymous Quiz
12%
ફૂલે
42%
ડેવિસ
43%
જ્હોનસન
4%
મર્ટન
🌎🗾 દિવસ મહિમા 🗾🌎
🐝🐝 વિશ્વ મધમાખી દિવસ 🐝🐝
🥀🌻સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 મેના રોજ “વિશ્વ મધમાખી દિવસ’ (World BeeDay)ની ઉજવણી કરવામાં આવે છે.
🥀🌻આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ મધમાખીઓ અને પરાગ રજકોના મહત્વ, ટકાઉ વિકાસ અને તેમના સંરક્ષણમાં તેમનું યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.
🥀🌻18મી સદીમાં મધમાખી ઉછેરની તકનીકીની શરૂઆત કરનાર શ્રી એન્ટોન જનસાના જન્મ દિવસ 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🥀🌻નોંધનીય છે કે સ્લોવેનીયાના બીકપર્સ એસોસિએશનના નેતૃત્વ હેઠળ સંયુક્ત રાષ્ટ્રની સામે દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🐝🐝 વિશ્વ મધમાખી દિવસ 🐝🐝
🥀🌻સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 મેના રોજ “વિશ્વ મધમાખી દિવસ’ (World BeeDay)ની ઉજવણી કરવામાં આવે છે.
🥀🌻આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ મધમાખીઓ અને પરાગ રજકોના મહત્વ, ટકાઉ વિકાસ અને તેમના સંરક્ષણમાં તેમનું યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.
🥀🌻18મી સદીમાં મધમાખી ઉછેરની તકનીકીની શરૂઆત કરનાર શ્રી એન્ટોન જનસાના જન્મ દિવસ 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🥀🌻નોંધનીય છે કે સ્લોવેનીયાના બીકપર્સ એસોસિએશનના નેતૃત્વ હેઠળ સંયુક્ત રાષ્ટ્રની સામે દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🗓🔍 આજનો દિવસ 🔎🗓
🉑 વિશ્વ મેટ્રોલોજી દિવસ 🉑
◾️➖20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે છે.
◾️➖20 મે, 1875 ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર વિશ્વના 70 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા હતાં.
◾️➖આ સંધિ માપન ક્ષેત્રે વ્યાપારી, સામાજિક અને ઔદ્યોગિક એકમમાં વૈશ્વિક સહયોગ માટેની હતી. તેથી તેની યાદગીરીના ભાગ રૂપે 20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે
છે.
◾️➖મેટ્રોલોજી એટલે કોઈપણ વસ્તુને માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.
◾️➖આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક શોધ, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક વાતાવરણને સંરક્ષણ આપવાનો છે.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🉑 વિશ્વ મેટ્રોલોજી દિવસ 🉑
◾️➖20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે છે.
◾️➖20 મે, 1875 ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર વિશ્વના 70 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા હતાં.
◾️➖આ સંધિ માપન ક્ષેત્રે વ્યાપારી, સામાજિક અને ઔદ્યોગિક એકમમાં વૈશ્વિક સહયોગ માટેની હતી. તેથી તેની યાદગીરીના ભાગ રૂપે 20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે
છે.
◾️➖મેટ્રોલોજી એટલે કોઈપણ વસ્તુને માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.
◾️➖આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક શોધ, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક વાતાવરણને સંરક્ષણ આપવાનો છે.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
Free... Free...Free... Free...!
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.
તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.
1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.
અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.
(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)
Thank you,
Team Niraj Bharwad
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.
તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.
1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.
અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.
(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)
Thank you,
Team Niraj Bharwad
જાહેરમાં બીભત્સ વર્તાવ માટે ગુજરાત પોલીસ એકટની કઈ કલમ મુજબ શિક્ષા થાય છે ?
Anonymous Quiz
11%
110, 114
44%
110, 107
41%
110, 117
4%
101, 117
........... સ્મૃતિમાં માહિતી વર્ષો સુધી અથવા આજીવન યાદ રહે છે.
Anonymous Quiz
49%
લાંબાગાળાની
20%
સ્વભાવ
26%
સાવેદનીક
4%
કામચલાઉ
Ms word ફાઇલની પ્રિન્ટ લેતાં વખતે બાઈન્ડિગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
12%
Left
28%
Right
40%
Binder
21%
Gutter
ભગવદ્દગીતાની દ્રષ્ટીએ 'સ્થિતપ્રજ્ઞ ' કોને કહે છે ?
Anonymous Quiz
9%
અમુક કામ અમુક સમયે કરનાર
15%
લાભ-હાનિ વિચારનાર
72%
દરેક બાબતમાં બુદ્ધિને સ્થિર રાખનાર
4%
આચરણમાં આળસ કરનાર
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?
Anonymous Quiz
11%
તાલુકા પંચાયતના પ્રમુખ
25%
જિલ્લા પંચાયતના પ્રમુખ
40%
વિકાસ કમિશનર
25%
જિલ્લા વિકાસ અધિકારી
આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ?
Anonymous Quiz
33%
વ્યવસ્થાતંત્ર
38%
આયોજન
26%
કર્મચારી વ્યવસ્થા
4%
સતાસોંપણી
🚨 Adjective:- Part 1 🚨
👉 An adjective is a ward which qualifies or adds something to the meaning of noun or pronoun in a sentence.
---- વાક્યમાં આપેલ નામ - સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
---- Ex:- Honey is sweet.
ઉપરના વાક્યમાં sweet એ વિશેષણ દર્શાવે છે.
----- Types of adjective:- વિશેષણ ના પ્રકારો
1. Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ )
2. Descriptive adjective / qualitative adjective ( ગુણવાચક વિશેષણ )
3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ )
4 . Numerical adjective ( સંખ્યાવાચક વિશેષણ )
5. Demonstrative adjective ( વિભાગ સૂચક વિશેષણ )
1. Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ ) :-
Proper adjective નો ઉપયોગ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળ સાથે કરવામાં આવે છે.
- સામાન્ય રીતે આ વિશેષણ proper noun ને i, ese, ian, ish, n, vian વગેરે પ્રત્યય જોડવાથી બને છે.
- Asia = Asian
- India = Indian
Ex:-
- The Indian President will visit soon.
- My teacher is British.
2. Descriptive / Qualitative adjective ( ગુણવાચક વિશેષણ) :-
- આ પ્રકારના adjective noun અને pronoun ના રંગ, રૂપ, આકાર, પ્રકાર, ગુણ અથવા દોષ કે પરિસ્થિતિ વગેરે દર્શાવે છે.
Ex :-
- Surat is a clean city.
- we ate some delicious food.
3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ ):-
- જે adjective નો ઉપયોગ વાક્યમાં જથ્થો માત્રા દર્શાવવા માટે થાય છે તેને quantitative adjective કહેવામાં આવે છે.
Ex:-
- Renuka has a lot of jewellery.
- There is a little water in the glass.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
👉 An adjective is a ward which qualifies or adds something to the meaning of noun or pronoun in a sentence.
---- વાક્યમાં આપેલ નામ - સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
---- Ex:- Honey is sweet.
ઉપરના વાક્યમાં sweet એ વિશેષણ દર્શાવે છે.
----- Types of adjective:- વિશેષણ ના પ્રકારો
1. Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ )
2. Descriptive adjective / qualitative adjective ( ગુણવાચક વિશેષણ )
3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ )
4 . Numerical adjective ( સંખ્યાવાચક વિશેષણ )
5. Demonstrative adjective ( વિભાગ સૂચક વિશેષણ )
1. Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ ) :-
Proper adjective નો ઉપયોગ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળ સાથે કરવામાં આવે છે.
- સામાન્ય રીતે આ વિશેષણ proper noun ને i, ese, ian, ish, n, vian વગેરે પ્રત્યય જોડવાથી બને છે.
- Asia = Asian
- India = Indian
Ex:-
- The Indian President will visit soon.
- My teacher is British.
2. Descriptive / Qualitative adjective ( ગુણવાચક વિશેષણ) :-
- આ પ્રકારના adjective noun અને pronoun ના રંગ, રૂપ, આકાર, પ્રકાર, ગુણ અથવા દોષ કે પરિસ્થિતિ વગેરે દર્શાવે છે.
Ex :-
- Surat is a clean city.
- we ate some delicious food.
3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ ):-
- જે adjective નો ઉપયોગ વાક્યમાં જથ્થો માત્રા દર્શાવવા માટે થાય છે તેને quantitative adjective કહેવામાં આવે છે.
Ex:-
- Renuka has a lot of jewellery.
- There is a little water in the glass.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે કેટલી સહાય મળે છે ?
Anonymous Quiz
31%
₹ 500/-
24%
₹ 150/-
42%
₹ 300/-
3%
₹ 200/-
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 21/05/2024
📋 વાર : મંગળવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1216: ફ્રાન્સના પ્રિન્સ લુઈસે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો.
♦️1840: ન્યુ ઝિલેન્ડ બ્રિટીશ કોલોનીનો ભાગ બની જાય છે.
♦️1881: યુએસ નેશન લોન ટેનિસ એસોસિએશનની સ્થાપના.
♦️1908: શિકાગોમાં પ્રથમ હોરર મૂવી ઉજવવામાં આવી હતી.
♦️1970: યુએસએસઆર પરમાણુ પરીક્ષણ કરે છે.
♦️2006: 21 મી મેના રોજ શ્રીનગરમાં કૉંગ્રેસની રેલી પર હુમલો.
| જન્મ |
🍬 મોહનલાલ વિશ્વનાથ નાયરનો
➖ભારતીય અભિનેતા
🍬 આદિત્ય ચોપરા
➖સ્ક્રિપ્ટ લેખક
| અવસાન |
💐રાજીવ ગાંધી
➖1991 ભૂતપૂર્વ ભારતિય વડાપ્રધાન રાજીવ ગાંધી નું તમિલનાડુના શ્રીપરંબુદુરમાં આત્મહત્યાના હુમલામાં અવસાન થયું હતું.
📝MER GHANSHYAM
https://www.tg-me.com/ONLYSMARTGK
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 21/05/2024
📋 વાર : મંગળવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1216: ફ્રાન્સના પ્રિન્સ લુઈસે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો.
♦️1840: ન્યુ ઝિલેન્ડ બ્રિટીશ કોલોનીનો ભાગ બની જાય છે.
♦️1881: યુએસ નેશન લોન ટેનિસ એસોસિએશનની સ્થાપના.
♦️1908: શિકાગોમાં પ્રથમ હોરર મૂવી ઉજવવામાં આવી હતી.
♦️1970: યુએસએસઆર પરમાણુ પરીક્ષણ કરે છે.
♦️2006: 21 મી મેના રોજ શ્રીનગરમાં કૉંગ્રેસની રેલી પર હુમલો.
| જન્મ |
🍬 મોહનલાલ વિશ્વનાથ નાયરનો
➖ભારતીય અભિનેતા
🍬 આદિત્ય ચોપરા
➖સ્ક્રિપ્ટ લેખક
| અવસાન |
💐રાજીવ ગાંધી
➖1991 ભૂતપૂર્વ ભારતિય વડાપ્રધાન રાજીવ ગાંધી નું તમિલનાડુના શ્રીપરંબુદુરમાં આત્મહત્યાના હુમલામાં અવસાન થયું હતું.
📝MER GHANSHYAM
https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?
Anonymous Quiz
21%
રાજારાજ ચોલા-1
43%
રાજેન્દ્ર ચોલા-1
32%
રાજાધિરાજા ચોલા
3%
અધિરાજેન્દ્ર ચોલા
💢🗓 દિવસ મહિમા 🗓💢
🔰🌐આંતકવાદ વિરોધી દિવસ🌐🔰
🔘➖ભારતમાં દર વર્ષે 21 મે ના રોજ “આંતકવાદ અથવા તો ત્રાસવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
🔘➖21 મે, 1991ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રી પેરુમ્બદુર ખાતે હત્યા કરવામાં આવી હતી. આથી, આ ઘટનાને કારણે આંતકવાદના વિરોધમાં ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
🔘➖આ અતંર્ગત શ્રી વી.પી.સિંહની સરકારે આંતકવાદના વિરોધમાં જાગૃતિ લાવવા માટે ભારતમાં 21 મે ના રોજ “આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🔰🌐આંતકવાદ વિરોધી દિવસ🌐🔰
🔘➖ભારતમાં દર વર્ષે 21 મે ના રોજ “આંતકવાદ અથવા તો ત્રાસવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
🔘➖21 મે, 1991ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રી પેરુમ્બદુર ખાતે હત્યા કરવામાં આવી હતી. આથી, આ ઘટનાને કારણે આંતકવાદના વિરોધમાં ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
🔘➖આ અતંર્ગત શ્રી વી.પી.સિંહની સરકારે આંતકવાદના વિરોધમાં જાગૃતિ લાવવા માટે ભારતમાં 21 મે ના રોજ “આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK