Telegram Web Link
♦️સાહિત્યકારો સાથે જોડાયેલુ સાહિત્ય સ્વરૂપ

⚫️ નરસિંહ મહેતા
👉પ્રભાતિયાં

⚫️મીરાંબાઈ
👉પદો

⚫️પ્રેમાનંદ
👉આખ્યાન

⚫️શામળ
👉પદ્યવાર્તા

⚫️દયારામ
👉ગરબી

⚫️વલ્લભ મેવાડો
👉ગરબા

⚫️ભોજો ભગત
👉 ચાબખા

⚫️બ . ક ઠાકોર
👉સૉનેટ

⚫️બોટાદકર
👉રાસ

⚫️ અમૃત ઘાયલ
👉 ગઝલ

⚫️અખો
👉 છપ્પા

⚫️ગૌરીશકર જોષી
👉 ટૂંકી વાર્તા, નવલિકા

⚫️ધીરો
👉કાફી

⚫️કાકા સાહેબ કાલેલકર
👉પ્રવાસ નિબંધ

⚫️ગિજુભાઈ બધેકા
👉 બાળ સાહિત્ય

⚫️ગુણવંત આચાર્ય
👉દરિયાઈ સાહસકથા

⚫️પન્નલાલ પટેલ
👉 જાનપદી નવલકથા

⚫️રાજેન્દ્ર શાહ
👉 ગીત

⚫️ કવિ કાન્ત
👉 ખંડ કાવ્ય

⚫️ ન્હાનાલાલ
👉ડોલનશૈલી ઊર્મિકાવ્ય

⚫️પીંગળશી ગઢવી
👉 લોકવાર્તા

⚫️ ક.મા. મુનશી
👉એતિહાસિક નવલકથા

⚫️ઝીણાભાઈ દેસાઈ
👉 હાઈકુ

⚫️અંનત ફડી
👉ફટકા

⚫️રણછોડ
👉 સાટકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/03/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1843 :- બળવંત પાંડુરંગ કિરલોસ્કરનું અવસાન થયું.

♦️♦️1867 :- મહાદેવ ગોવિંદ રાનડેએ પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.

♦️♦️1930 :- સ્વાતંત્રસેનાની શ્યામજીકૃષ્ણ વર્માનુ જિનિવામાં અવસાન થયું.

♦️♦️1959 :- બૌદ્ધ ધર્મગુરુ દલાય લામાને ભારતે શરણ આપી.

♦️♦️1967 :- ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો.

♦️♦️1972 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન થયું.

♦️♦️1986 :- બોમ્બે ટેલિફોન નિગમ લિમિટેડ (BTNL) નું નામ બદલી મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) રાખવામાં આવ્યું.

♦️♦️1990 :- ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતરત્ન (મારણોપરાન્ત) સન્માન આપવામાં આવ્યું.

♦️♦️2001 :- વન-ડે ક્રિકેટમાં ૨૦૦૦ રન પુરા કરનારો સચિન પ્રથમ ખેલાડી બન્યો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતની વસ્તી ગણતરી 2011ને દયાને લેતાં ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ?
Anonymous Quiz
62%
- કેરળ
23%
- મિઝોરમ
12%
- ત્રિપુરા
3%
- ગોવા
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતાં નથી ?
Anonymous Quiz
10%
- ઉત્પાદન
38%
- બદલા ચુકવણી
29%
- શ્રમિકોનું વેતન
22%
- સંરક્ષણ ખર્ચ
ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?
Anonymous Quiz
17%
- સવાલ
25%
- જવાબ
41%
- પ્રશ્ન
17%
- ઉત્તર
દરિયાઈ ખનીજ તેલનું ઉદભવસ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
31%
- જામનગર
52%
- ભરૂચ
12%
- અમદાવાદ
4%
- આણંદ
ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ?
Anonymous Quiz
4%
- 500 મીટર
53%
- 800 મીટર
37%
- 1100 મીટર
6%
- 1500 મીટર
કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
Anonymous Quiz
3%
- સુરત
10%
- જામનગર
10%
- અમદાવાદ
77%
- જૂનાગઢ
ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ?
Anonymous Quiz
28%
- જૈન
16%
- બુદ્ધ
8%
- મુસ્લિમ
48%
- પારસી
કયો સમ્રાટ ' ભારતનો નેપોલિયન' તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
51%
- સમુદ્રગુપ્ત
30%
- ચન્દ્રગુપ્ત મોર્ય
13%
- અશોક
5%
- વિક્રમાદિત્ય
ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?
Anonymous Quiz
36%
- આર્કિમીડિઝ
18%
- યુકલીડ
42%
- એરિસ્ટોટલ
5%
- પ્લેટો
વાળનો રંગ કાળો શાના લીધે છે ?
Anonymous Quiz
55%
- મેલેનિન
24%
- ટેરેલિન
14%
- થીનલિન
7%
- પ્રોટિન
પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરમાં મુંડાની જન્મતારીખ જણાવો.
Anonymous Quiz
37%
- 15 નવેમ્બર
32%
- 24 એપ્રિલ
26%
- 13 સપ્ટેમ્બર
5%
- 25 જૂન
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/04/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
♦️1582: 1582 માં ફ્રાન્સમાં મૂર્ખ દિવસ શરૂ થયો. આ દિવસે, પોપ ચાર્લ્સ આઇએક્સે જૂના કૅલેન્ડરની જગ્યાએ નવું રોમન કૅલેન્ડર શરૂ કર્યું હતું.

♦️♦️1935: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 લી એપ્રિલ, 1935 થી કાર્ય કરવાનું શરૂ કર્યું. આ માટે, બ્રિટીશરોએ 1934 ના કાયદાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટને કાયદો બનાવ્યો હતો.

♦️♦️1976 પર: સ્ટીવ જોબ્સ અને તેમના સાથીઓ સાથે મળીને સુયોજિત 1 લી એપ્રિલ, 1976 એપલ કંપની પર. 2007 માં, કંપનીનું નામ બદલીને એપલ ઇન્ક.

♦️♦️1793: જાપાનમાં અન્સેન જ્વાળામુખી ફાટી નીકળ્યું જેના કારણે 53,000 લોકો મૃત્યુ પામ્યા.

♦️♦️ 1839: કોલકાતા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલને વીસ પથારીથી શરૂ કરાઈ હતી.

♦️♦️2001: ભૂતપૂર્વ યુગોસ્લાવિયાના પ્રમુખ સ્લોબોડન મિલોસેવિચને ધરપકડ કરવામાં આવી મિલોસ્વિચ પર ભ્રષ્ટાચાર અને સરકારી ભંડોળની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

♦️♦️1983: ઇરાક ઇરાન પર ઝડપી હુમલાઓ

📝MER GHANSHYAM
〰️〰️
〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
46%
- આમર્ત્ય સેન
14%
- હૈદર અલી
34%
- સુબ્રમણયમ ચંદ્રશેખર
6%
- વેકટરામન દાસગુપ્ત
ભારતમાં ખેતપેદાશ માટે નિયંત્રિત બજાર સ્થાપવાની દિશામાં સૌ પ્રથમ પ્રયત્ન કયા રાજ્ય એ કર્યો હતો ?
Anonymous Quiz
25%
- ગુજરાત
36%
- મહારાષ્ટ્ર
33%
- પંજાબ
7%
- બિહાર
ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ?
Anonymous Quiz
7%
- 40 મા
64%
- 42 મા
24%
- 44 મા
5%
- કોઈ પણ નહીં
કયા વર્ષમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીને 18 કરવામાં આવી હતી ?
Anonymous Quiz
39%
- 1989
30%
- 1979
21%
- 1999
10%
- 2006
2024/10/02 02:40:28
Back to Top
HTML Embed Code: