Telegram Web Link
સામાજિક ધોરણોના સંબંધિત ધોરણો અને નિયત્રીત ધોરણો એવા બે પ્રકાર કોણે પાડ્યા છે ?
Anonymous Quiz
12%
ફૂલે
42%
ડેવિસ
43%
જ્હોનસન
4%
મર્ટન
🌎🗾 દિવસ મહિમા 🗾🌎

🐝🐝 વિશ્વ મધમાખી દિવસ 🐝🐝

🥀🌻સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 મેના રોજ “વિશ્વ મધમાખી દિવસ’ (World BeeDay)ની ઉજવણી કરવામાં આવે છે.

🥀🌻આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ મધમાખીઓ અને પરાગ રજકોના મહત્વ, ટકાઉ વિકાસ અને તેમના સંરક્ષણમાં તેમનું યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.

🥀🌻18મી સદીમાં મધમાખી ઉછેરની તકનીકીની શરૂઆત કરનાર શ્રી એન્ટોન જનસાના જન્મ દિવસ 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🥀🌻નોંધનીય છે કે સ્લોવેનીયાના બીકપર્સ એસોસિએશનના નેતૃત્વ હેઠળ સંયુક્ત રાષ્ટ્રની સામે દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🗓🔍 આજનો દિવસ 🔎🗓

🉑 વિશ્વ મેટ્રોલોજી દિવસ 🉑

◾️20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે છે.

◾️20 મે, 1875 ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર વિશ્વના 70 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા હતાં.

◾️આ સંધિ માપન ક્ષેત્રે વ્યાપારી, સામાજિક અને ઔદ્યોગિક એકમમાં વૈશ્વિક સહયોગ માટેની હતી. તેથી તેની યાદગીરીના ભાગ રૂપે 20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે
છે.

◾️મેટ્રોલોજી એટલે કોઈપણ વસ્તુને માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.

◾️આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક શોધ, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક વાતાવરણને સંરક્ષણ આપવાનો છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Free... Free...Free... Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.

તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad
જાહેરમાં બીભત્સ વર્તાવ માટે ગુજરાત પોલીસ એકટની કઈ કલમ મુજબ શિક્ષા થાય છે ?
Anonymous Quiz
11%
110, 114
44%
110, 107
41%
110, 117
4%
101, 117
........... સ્મૃતિમાં માહિતી વર્ષો સુધી અથવા આજીવન યાદ રહે છે.
Anonymous Quiz
49%
લાંબાગાળાની
20%
સ્વભાવ
26%
સાવેદનીક
4%
કામચલાઉ
Ms word  ફાઇલની પ્રિન્ટ લેતાં વખતે બાઈન્ડિગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
12%
Left
28%
Right
40%
Binder
21%
Gutter
🔘 સૂત્રો અને નારાઓ

🔻Join :
@ONLYSMARTGK
આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ?
Anonymous Quiz
33%
વ્યવસ્થાતંત્ર
38%
આયોજન
26%
કર્મચારી વ્યવસ્થા
4%
સતાસોંપણી
🚨 Adjective:-  Part 1 🚨

👉 An adjective is a ward which qualifies or adds something to the meaning of noun or pronoun in a sentence.
----  વાક્યમાં આપેલ નામ - સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
---- Ex:- Honey is sweet.
ઉપરના વાક્યમાં  sweet  એ વિશેષણ દર્શાવે છે.
----- Types of adjective:-   વિશેષણ ના પ્રકારો

1.  Proper adjective (  વ્યક્તિવાચક વિશેષણ )
2. Descriptive adjective /  qualitative adjective ( ગુણવાચક વિશેષણ )
3.  Quantitative adjective   ( પરિમાણવાચક વિશેષણ )
4 . Numerical adjective ( સંખ્યાવાચક વિશેષણ )
5.  Demonstrative adjective ( વિભાગ સૂચક વિશેષણ )

1.  Proper adjective ( વ્યક્તિવાચક વિશેષણ ) :-
Proper adjective નો ઉપયોગ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળ સાથે કરવામાં આવે છે.
- સામાન્ય રીતે આ વિશેષણ  proper noun ને  i, ese, ian, ish, n, vian વગેરે પ્રત્યય જોડવાથી બને છે.
-  Asia = Asian
- India = Indian
Ex:-
- The Indian President will visit soon.
- My teacher is British.

2. Descriptive / Qualitative adjective ( ગુણવાચક વિશેષણ) :-
- આ પ્રકારના  adjective noun અને pronoun ના રંગ,  રૂપ, આકાર, પ્રકાર, ગુણ અથવા દોષ કે પરિસ્થિતિ વગેરે દર્શાવે છે.
Ex :-
-  Surat is a clean city.
-  we ate some delicious food.

3. Quantitative adjective ( પરિમાણવાચક વિશેષણ ):-
- જે adjective નો ઉપયોગ વાક્યમાં જથ્થો માત્રા દર્શાવવા માટે થાય છે તેને  quantitative adjective કહેવામાં આવે છે.
Ex:-
-  Renuka has a lot of jewellery.
-  There  is a little water in the glass.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે કેટલી સહાય મળે છે ?
Anonymous Quiz
31%
₹ 500/-
24%
₹ 150/-
42%
₹ 300/-
3%
₹ 200/-
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1216: ફ્રાન્સના પ્રિન્સ લુઈસે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો.

♦️1840: ન્યુ ઝિલેન્ડ બ્રિટીશ કોલોનીનો ભાગ બની જાય છે.

♦️1881: યુએસ નેશન લોન ટેનિસ એસોસિએશનની સ્થાપના.

♦️1908: શિકાગોમાં પ્રથમ હોરર મૂવી ઉજવવામાં આવી હતી.

♦️1970: યુએસએસઆર પરમાણુ પરીક્ષણ કરે છે.

♦️2006: 21 મી મેના રોજ શ્રીનગરમાં કૉંગ્રેસની રેલી પર હુમલો.

| જન્મ |

🍬
મોહનલાલ વિશ્વનાથ નાયરનો
ભારતીય અભિનેતા

🍬 આદિત્ય ચોપરા
સ્ક્રિપ્ટ લેખક

| અવસાન |

💐
રાજીવ ગાંધી
1991 ભૂતપૂર્વ ભારતિય વડાપ્રધાન રાજીવ ગાંધી નું તમિલનાડુના શ્રીપરંબુદુરમાં આત્મહત્યાના હુમલામાં અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?
Anonymous Quiz
21%
રાજારાજ ચોલા-1
43%
રાજેન્દ્ર ચોલા-1
32%
રાજાધિરાજા ચોલા
3%
અધિરાજેન્દ્ર ચોલા
💢🗓 દિવસ મહિમા 🗓💢

🔰🌐આંતકવાદ વિરોધી દિવસ🌐🔰

🔘ભારતમાં દર વર્ષે 21 મે ના રોજ “આંતકવાદ અથવા તો ત્રાસવાદ વિરોધી દિવસ
ની ઉજવણી કરવામાં આવે છે.

🔘21 મે, 1991ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રી પેરુમ્બદુર ખાતે હત્યા કરવામાં આવી હતી. આથી, આ ઘટનાને કારણે આંતકવાદના વિરોધમાં ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🔘આ અતંર્ગત શ્રી વી.પી.સિંહની સરકારે આંતકવાદના વિરોધમાં જાગૃતિ લાવવા માટે ભારતમાં 21 મે ના રોજ “આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌏💠 આજનો દિવસ 💠🌏

✴️☕️આંતરરાષ્ટ્રીય ચા દિવસ☕️✴️

👉🏿21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે
.સંયુકત રાષ્ટ્ર (UN) ની સામાન્ય સભા અને ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારી વર્ષ 2015 માં 21 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

👉🏿બિન-સરકારી સંગઠન (NGO) દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ 15 ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવતો હતો. જો કે હવે સંયુકત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે 21 મે ના રોજ ઉજવવામાં આવે છે. મે માસમાં ચા નું ઉત્પાદન થતું હોવાથી 21 મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

👉🏿આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ ચા ની ખેતી કરતા કામદારો અને ઉત્પાદકોની સ્થિતિ સુધારવાનો તેમજ તેમના અધિકાર અને આરોગ્યને પ્રોત્સાહન આપવાનો. ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે.

👉🏿વર્ષ 2004-05 માં ભારતમાં સૌપ્રથમ દાર્જિલિંગની ચા ને GI Tag આપવામાં આવ્યો હતો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
વર્ષ 2001નો રણજિતરામ સુવણચંદ્રક કોને મળ્યો હતો ?
Anonymous Quiz
20%
ચંદ્રકાન્ત ટોપીવાળા
22%
રાધેશ્યામ શર્મા
38%
રમણલાલ મહેતા
20%
નારાયણ દેસાઈ
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ?
Anonymous Quiz
56%
મારી હકીકત
9%
સીધાં ચઢાણ
33%
સત્યના પ્રયોગો
2%
બાંધ ગથરીયા
ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
8%
રાજકોટ
55%
ગાંધીનગર
30%
અમદાવાદ
7%
વડોદરા
2024/09/30 10:32:06
Back to Top
HTML Embed Code: